આકૃતિ પરથી નીચેનામાંથી સાચું વિધાન કયું છે?
  • A$(a) $ પાત્રના તળિયે દબાણ $ (b) $ પાત્ર કરતાં વધારે હોય.
  • B$(a) $ પાત્રના તળિયે દબાણ $ (b) $ પાત્ર કરતાં ઓછું હોય.
  • C
    દબાણ પાત્રના આકાર પર આધાર રાખે છે.
  • D$(a) $ પાત્રના તળિયે દબાણ $(b) $ પાત્ર જેટલું હોય.
Easy
Download our app for free and get startedPlay store
d
(d)Pressure = h\(\rho\)g i.e. pressure at the bottom is independent of the area of the bottom of the tank. It depends on the height of water upto which the tank is filled with water. As in both the tanks, the levels of water are the same, pressure at the bottom is also the same.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બંધ નળમાં જોડેલ મેનોમીટરનું અવલોકન $3.5 × 10^5 N/m^2$ છે,જયારે નળ શરૂ થાય ત્યારે મેનોમીટરનું અવલોકન $3.0 × 10^5 N/m^2 $ હોય,તો પાણીનો વેગ ........ $m/s$  થાય.
    View Solution
  • 2
    ઉપરના વાતાવરણમાં $0.01 \mathrm{~mm}$ ત્રીજ્યાના પાણીના સૃક્ષ્મ ટીપાઓ રચાય છે અને $10 \mathrm{~cm} / \mathrm{s}$ અંતિમ વેગથી પડે છે. ધાનિકરણ દ્વારા જો આવા $8$ ટીપાઓ ભેગા મળીને એક મોટુ ટીપું રચે, તો નવો અંતિક વેગ. . . . . . $\mathrm{cm} / \mathrm{s}^{-1}$ થશે.
    View Solution
  • 3
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ બદલાતા જતા આડછેદના ક્ષેત્રફળવાળી નળીમાંથી આપેલ ધનતા ધરાવતું પ્રવાહી વહન પામે છે. જો $A$ આડછેદનું ક્ષેત્રફળ $1.5\,cm ^2$ અને $B$ નું $25\,mm ^2$ તથા જો $B$ આગળ પ્રવાહીની ઝડપ $60\,cm / s$ હોય. $\left( P _{ A }- P _{ B }\right)$ ............. $pa$ થશે. ($A$ અને $B$ બિંદુઓ આગળ પ્રવાહીના દબાણ $P_A$ અને $P_B$ છે. $\rho=1000\,kg\,m ^{-3}$ $A, B$, નળીની અક્ષ પરના બિંદુઓ છે.)
    View Solution
  • 4
    બરફની ઘનતા $0.9 \,g / cm ^3$ છે. તો પાણીની બહાર તરતા બરફનું ......... $\%$ કદ બહાર હશે ?
    View Solution
  • 5
    પાત્રના તળિયે $1 \,cm^{2}$ આડછેદવાળું છિદ્ર છે,પાત્રમાં $70\, cm^{3}/sec$ ના દરથી પાણી નાખતાં મહત્તમ ........ $cm$ ઊંચાઇ સુઘી પાણી ભરી શકાય.
    View Solution
  • 6
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ $10\; \mathrm{m}$ ના ચોરસ પાત્રમાં બે પ્રવાહી ભરેલા છે જેમની ઘનતા $\rho_{1}$ અને  $\rho_{2}\left(\rho_{2}=2 \rho_{1}\right)$ છે.બંને પ્રવાહીની ઊંચાઈ $5 \;\mathrm{m} .$ છે.આ પ્રવાહીના કારણે $MN$ અને $NO$ પર લાગતા બળનો ગુણોત્તર કેટલો મળે?

    (પ્રવાહી એકબીજામાં મિશ્ર થતાં નથી)

    View Solution
  • 7
    તળિયે કાણાં વાળા પાત્રમાં પાણી અને કેરોસીન (સાપેક્ષ ઘનતા $0.8$) ભરેલ છે.પાણીની ઊંચાઈ $3\,m$ અને કેરોસીનની ઊંચાઈ $2\,m$ છે.જ્યારે કાંણાને ખોલવામાં આવે ત્યારે બહાર આવતા પ્રવાહીનો વેગ ........ $m\,s^{-1}$ હશે . ($g\, = 10\, m s^{-2}$ અને પાણીની ઘનતા $= 10^3\, kg\, m^{-3}$)
    View Solution
  • 8
    જો ગુરત્વાકર્ષણ ન હોય તો તરલ માટે નીચેનામાંથી ક્યું સત્ય છે ?
    View Solution
  • 9
    પાણીનું તાપમાન વધારતાં,તેનો શ્યાનતા ગુણાંક
    View Solution
  • 10
    કોઈ સમતલીય પ્લેટ ${v_1}$ જેટલી સામાન્ય ઝડપે એક નિયમિત આડછેદ વાળા હવાઈ જહાજ તરફ ગતિ કરે છે. હવાઈ જહાજ કદ $V$ પ્રતિ સેકન્ડ ના દરે અને ${v_2}$ વેગથી પાણી છોડે છે.પાણી ની ઘનતા $\rho $ છે. ધારો કે પાણી નો છંટકાવ પ્લેટ ની સપાટી પર કાટખૂણે થાય છે. તો હવાઈ જહાજ ના પાણી દ્વારા પ્લેટ પર લાગતું બળ કેટલું હશે?
    View Solution