આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક મોલ દ્વિ પરમાણ્વિક આદર્શ વાયુ ચક્રીય-પ્રક્રિયા $ABC$ માંથી પસાર થાય છે.પ્રક્રિયા $BC$ એ સમોષ્મી છે. $A,B$ અને $C$ આગળ તાપમાન અનુક્રમે $400 $ $K$,$800$ $K$ અને $600$ $K$ છે.નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
Aપ્રક્રિયા $ CA$ દરમિયાન આંતરિક ઊર્જામાં થતો ફેરફાર $700R$ છે.
Bપ્રક્રિયા $AB $ દરમિયાન આંતરિક ઊર્જામાં થતો ફેરફાર $ -350R$ છે.
Cપ્રક્રિયા $BC$ દરમિયાન આંતરિક ઊર્જામાં થતો ફેરફાર $-500R$ છે.
Dઆખી ચક્રિય પ્રક્રિયા દરમિયાન આંતરિક ઊર્જામાં થતો ફેરફાર $250R $ છે.
JEE MAIN 2014, Easy
Download our app for free and get started
c In cyclic process, change in total internal energy is zero.
\(\Delta {U_{cyclic}} = 0\)
\(\Delta {U_{BC}} = n{C_v}\Delta T = 1 \times \frac{{5R}}{2}\Delta T\)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
રેફીજરેટરના બહારના ભાગનું અને અંદરના ભાગનું તાપમાન અનુક્રમે $273 \,K$ અને $300 \,K$ છે. ધારો કે રેફ્રીજેરટરનું યક્ર પ્રતિવર્તી છે, થયેલ કાર્યની દરેક જૂલ માટે, પરિસરમાં આપવામાં આવતી ઉષ્મા લગભગ ......... $J$ હશે.
એક આદર્શ રેફ્રિજરેટરના ફ્રીઝર વિભાગનું તાપમાન $-13 °C$ છે. જો રેફ્રિજરેટરનો પરફોર્મન્સ ગુણાંક $5$ હોય, તો વાતાવરણનું તાપમાન (વાતાવરણ કે જ્યાં ઉષ્મા ગુમાવવામાં આવે છે.) = ......
$ A$ અને $B$ એમ બે કાર્નેટ એન્જિન શ્રેણીમાં કાર્યરત છે. પ્રથમ $A$, એ $T_1(= 600\ K)$ પર ઊષ્મા પ્રાપ્ત કરે છે અને તાપમાન $T_2$, સંગ્રાહક (પ્રાપ્તિ સ્થાન) તરફ છોડે છે. બીજું એન્જિન $B$ એ પ્રથમ એન્જિન દ્વારા છોડેલ ઊષ્મા પ્રાપ્ત કરે છે અને $T_3(= 400\,K )$ પર ઊષ્મા સંગ્રાહક (પ્રાપ્તિ સ્થાન) તરફ છોડે છે. આ બન્ને એન્જિનના કાર્ય આઉટપુટ સરખા હોય ત્યારે તાપમાન $T_2$ ..... $K$ હશે .
એક પરમાણ્વિક વાયુનું કદ $(V)$ તેના તાપમાન $(T)$ સાથેનો ફેરફાર આલેખમાં દર્શાવેલ છે. જયારે તે અવસ્થા $A$ માંથી અવસ્થા $B$ માં જાય, ત્યારે વાયુ વડે થતું કાર્ય અને તેના વડે શોષાતી ઉષ્માનો ગુણોત્તર કેટલો થાય?
કાર્નોટ એન્જિન પહેલા $200^{\circ}\,C$ અને $0^{\circ}\,C$ વચ્ચે કાર્ય કરે છે અને પછી $0^{\circ}\,C$ અને $-200^{\circ}\,C$ વચ્ચે કાર્ય કરે છે. બંને કિસ્સામાં તેમની કાર્યક્ષમતાનો ગુણોત્તર $...............$
$ A \to B \to C $ માટે તંત્ર દ્વારા થતું કાર્ય $30J$ અને તંત્ર દ્વારા શોષણ થતી ઉષ્મા $40J$ હોય,તો $A$ અને $C$ વચ્ચે આંતરિક ઊર્જામાં ...... $J$ ફેરફાર થશે?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તંત્ર $A$ માંથી $B$ માં બે માર્ગે જાય છે. જો $ \Delta {U_1} $ અને $ \Delta {U_2} $ એ અનુક્રમે પ્રક્રિયા $I$ અને $II$ માં થતાં આંતરિક ઊર્જાનો ફેરફાર હોય, તો