રેફીજરેટરના બહારના ભાગનું અને અંદરના ભાગનું તાપમાન અનુક્રમે $273 \,K$ અને $300 \,K$ છે. ધારો કે રેફ્રીજેરટરનું યક્ર પ્રતિવર્તી છે, થયેલ કાર્યની દરેક જૂલ માટે, પરિસરમાં આપવામાં આવતી ઉષ્મા લગભગ ......... $J$ હશે.
  • A$11$
  • B$22$
  • C$33$
  • D$50$
Medium
Download our app for free and get startedPlay store
a
(a)

\(\eta=1-\frac{T_2}{T_1} ; \eta=1-\frac{273}{300}=\frac{9}{100}\)

\(\beta=\frac{1-\eta}{\eta}=\frac{100}{9}-1=\frac{91}{9}-11 \,J\)

\(\beta=\frac{Q}{W}\)

For \(W=1 \,J\)

\(Q=\beta\)

\(Q=11 \,J\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક બંધ પાત્રમાં $200\, K$ તાપમાને $0.1$ મોલ એક પરમાણ્વિક આદર્શ વાયુ ભરેલ છે. જો તેમાં $0.05$ મોલ તે જ વાયુ જે $400\, K$ તાપમાને છે તેને ઉમેરવામાં આવે તો પાત્રમાં રહેલ વાયુનું સંતુલન સમયે અંતિમ તાપમાન ($K$ માં) લગભગ કેટલું હશે?
    View Solution
  • 2
    $P-T$ ગ્રાફમાં દર્શાવ્યા મુજબ, હિલિયમ વાયુના બે મોલને $ABCDA$ ચક્ર માટે લીધેલ છે

    $ABCDA$ ચક્ર દરમિયાન વાયુ પર થયેલું કુલ કાર્ય ........ $R$

    View Solution
  • 3
    $5.6$ લીટર હિલિયમને $ STP$ એ સમોષ્મી રીતે $0.7$ લીટર સુધી સંકોચવામાં આવે છે. પ્રારંભીક તાપમાન $T_1$ લેતા પ્રક્રિયા દરમિયાન થતુ કાર્ય...?
    View Solution
  • 4
    $96 \,gm$ ઓકિસજનનું તાપમાન $27°C$ છે.તેનું કદ સમતાપી પ્રક્રિયાથી $70\, liter$ થી $140\, liter$ કરતાં કેટલું કાર્ય થશે?
    View Solution
  • 5
    “ઉષ્માનું વહન આપમેળે ઓછા તાપમાનથી વધારે તાપમાન તરફ થતું નથી.” આ વિધાન કયા નિયમનું છે.
    View Solution
  • 6
    નીચેના ફકરા પર આધારિત છે.$P -T$ આલેખમાં દર્શાવ્યા મુજબ, હિલિયમ વાયુના બે મોલ $ABCDA$ ચક્ર માટે લીધેલ છે.

    વાયુને $D$ થી $A $ સુધી લઇ જવામાં તેના પર થયેલું કાર્ય .......

    View Solution
  • 7
    $2$ મોલ એક પરમાણ્વિક વાયુનું તાપમાન $273 K$ થી $373 K$ કરવા માટે જરૂરી ઉષ્માઊર્જા ...... $R$ થાય? પ્રક્રિયામાં કાર્ય થતું નથી.
    View Solution
  • 8
    નીચેનામાંથી કયા વિકલ્પ માટે કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા સૌથી વધુ મળશે ?
    View Solution
  • 9
    $1$ વાતાવરણ દબાણે એ $ {27^o}C $ તાપમાને રહેલા આદર્શ વાયુનું સમોષ્મી સંકોચન કરતાં દબાણ $8$ ગણું થાય તો અંતિમ તાપમાન  ....... $^oC$  થશે? ($\gamma = 3/2$)
    View Solution
  • 10
    અવાહક પાત્રમાં $4 \,mol$ આદર્શ દ્વિ પરમાણ્વિક વાયુ $T$ તાપમાને ભરેલ છે.વાયુને $Q$ ઉષ્મા આપતાં $2\, mol$ વાયુનું એક પરમાણ્વિક વાયુમાં રૂપાંતર થાય છે.જો તાપમાન અચળ રહેતું હોય,તો ઉષ્મા $Q$ કેટલી હશે?
    View Solution