($g = 10\;m/s ^2$)
કથન $A$: પ્રવાહ સ્વિચ બંધ કર્યા બાદ અમુક સમય સુધી વિદ્યુત પંખાનું ભ્રમણ ચાલુ રહે છે.
કારણ $R$: ગતિના જડત્વને કારણે પંખાનું ભ્રમણ ચાલુ રહે છે.
ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, આપેલા વિકલ્પોમાંથી સૌથી ઉચિત ઉત્તર પસંદ કરો.
કારણ: એવી કોઈ નિર્દેશફ્રેમ કે જેમાં ન્યુટન ના ગતિના નિયમો લાગુ પાડી શકાતા હોય તેને અજડત્વિય નિર્દેશફ્રેમ કહેવાય.
$(i) \;4.9\,m/{s^2}$ ના પ્રવેગથી ઉપર તરફ
$(ii) \;4.9\,m/{s^2}$ ના પ્રવેગથી નીચે તરફ ગતિ કરે
બંને અવસ્થામાં તણાવનો ગુણોત્તર કેટલો થશે?