આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, $M$ દળ ધરાવતા અને $R$ ત્રિજયા ધરાવતા ઘન ગોળામાંથી $\frac{R}{2}$ ત્રિજયા ધરાવતો ગોળાકાર ભાગ દૂર કરવામાં આવેલ છે.$r$ $=$ $\;\infty $ અંતરે ગુરુત્વીય સ્થિતિમાન $V=0 $ લઇ,ગોળામાંથી દૂર કરેલા ભાગ (કેવિટી ) ના કેન્દ્ર આગળ સ્થિતિમાન __________ થશે. ( $G$ $=$ ગુરુત્વાકર્ષી અચળાંક )
JEE MAIN 2015, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક તારો જેનું દળ $M$ અને ત્રિજ્યા $R$ છે તો કેટલી કોણીય ઝડપે તેની સપાટી પરથી કણ બહાર ફેકાવાનું સારું થાય ?
    View Solution
  • 2
    એક ગ્રહ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. આપેલ બિંદુ $P$ આગળ ગ્રહ સૂર્યની સૌથી નજીક $d_1$ અંતરે છે અને ઝડપ $v_1$ છે. બીજા બિંદુ $P$ આગળ ગ્રહ સૂર્યથી સૌથી દૂર $d_2$ અંતરે હોય, તો તેની ઝડપ કેટલી હશે?
    View Solution
  • 3
    અવકાશમાં ગુરૂત્વાકર્ષી ક્ષેત્ર $\left(-\frac{K}{r^2}\right)$ વડે આપવામાં આવે છે. $r =2 \;cm$ ને સંંદર્ભબિંદુ તરીકે તથા ગુરૂત્વીય સ્થિતિમાન $V =10\,J / kg$ લઈને, $r=3\,cm$ સ્થાને ગુરુત્વીય સ્થિતિમાન શોધો. ($K =6\,J cm / kg\,SI$ એકમમાં લો.)
    View Solution
  • 4
    રોકેટને એવી રીતે લોન્ચ કરવામાં આવે છે કે જેથી તે સપાટી પર પાછું ના ફરે.જો $E$ એ રોકેટ લોંચરને આપવામાં આવતી ન્યુનત્તમ ઉર્જા હોય તો જો રોકેટને ચંદ્રની સપાટી પરથી લોન્ચ કરવામાં આવે તો તેને ન્યુનત્તમ કેટલી ઉર્જા આપવી પડે?

    ચંદ્ર અને પૃથ્વીની ઘનતા સમાન અને ચંદ્રનું કદ પૃથ્વી કરતાં $64$ માં ભાગનું છે.

    View Solution
  • 5
    એક ઉપગ્રહ $T$ આવર્તકાળ સાથે પૃથ્વીની સપાટીથી થોડો ઉ૫૨ પરિભ્રમણ કરે છે.જો $d$ એ પૃથ્વીની ઘનતા હોય અને $G$ એ સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક હોય, તો રાશિ $\frac{3 \pi}{G d}$ તેનું રજૂ $.........$ કરશે.
    View Solution
  • 6
    $m$ દળ ધરાવતાં ઉપગ્રહને $M $ દળ ધરાવતાં અને $R$ જેટલી ત્રિજયા ધરાવતાં ગ્રહની સપાટી પરથી $2R$ જેટલી ઊંચાઇએ વર્તુળાકાર કક્ષામાં તરતો મૂકવા જરૂરી લઘુત્તમ ઊર્જા કેટલી જોઇએ?
    View Solution
  • 7
    બે ગ્રહ જેના દળ ${m_1}$ અને ${m_2}({m_1} > {m_2})$ જે પૃથ્વીની ફરતે ${r_1}$ અને ${r_2}({r_1} > {r_2})$ ત્રિજ્યાની કક્ષા માં ભ્રમણ કરે છે .તો ${v_1}$ અને ${v_2}$ માટે શું સાચું થાય ?
    View Solution
  • 8
    કેપ્લરના ત્રીજા નિયમ મુજબ, સૂર્યનું પરિભ્રમણ કરતા ગ્રહનો આવર્તકાળ $(T)$ તે ગ્રહ અને સૂર્ય વચ્ચેના સરેરાશ અંતર $r$ ની ત્રણ ઘાતના સમપ્રમાણમાં છે. 

    $\therefore {T^2} = k{r^3}$,

    જયાં $K$ અચળાંક છે.

    જો સૂર્યનું અને ગ્રહનું દળ અનુક્રમે $M$ અને $m$ હોય, તો ન્યુટનના ગુરુત્વાકર્ષણના નિયમ પરથી તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ $F = \frac{{GMm}}{{{r^2}}}$, જયાં $G =$ ગુરુત્વાકર્ષણનો અચળાંક છે. $G$ અને $K$ વચ્ચેનો સંબંઘ શેના વડે દર્શાવી શકાય?

    View Solution
  • 9
    ગ્રહ પર ગુરુત્વને લીધે પ્રવેગ $1.96 \,m / s ^2$ છે. જો તે પૃથ્વી પર $3 \,m$ ની ઊચાઈથી કુદકો મારવા માટે સલામત છે, તો ગ્રહ પરની અનુરૂપ ઊંચાઈ ............ $m$ હશે?
    View Solution
  • 10
    જો પૃથ્વીની કોણીય ઝડપમાં વધારો કરવામાં આવે તો ...
    View Solution