જો પૃથ્વીની કોણીય ઝડપમાં વધારો કરવામાં આવે તો ...
  • A
    પૃથ્વી પર કોઈ પણ જગ્યાએ વજનમાં ફેરફાર થશે નહીં 
  • B
    પૃથ્વી પર બધી જગ્યાએ વજનમાં ઘટાડો થશે
  • C
    પૃથ્વી પર બધી જગ્યાએ વજનમાં વધારો થશે
  • D
    ધ્રુવ પદેશ સિવાય પૃથ્વી પર બધી જગ્યાએ વજનમાં ઘટાડો થશે
JEE MAIN 2018, Medium
Download our app for free and get startedPlay store
d
With rotation of earth or latitude, acceleration due to gravity vary as \(g' = g - {\omega ^2}R\,\,{\cos ^2}\,\phi \) Where \(\phi \) is latitude, there will be no change in gravity at poles as \(\phi  = 90^o\) At all other points as \(\omega \) increases \(g'\)  will decreases hence, weight, \(W = mg\)  decreases.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ચંદ્ર કરતાં પૃથ્વી નું દળ $81$ ગણું અને ત્રિજ્યા $3.5$ ગણી હોય તો ચંદ્ર અને પૃથ્વી ના ગુરુત્વ પ્રવેગ નો ગુણોતર કેટલો થાય?
    View Solution
  • 2
    દળ વિતરણ ને લીધે $X-$દિશામાં ગુરુત્વાકર્ષી ક્ષેત્ર $E = K/{x^3}$ ($K$ અચળાંક છે). અનંત અંતરે શૂન્ય હોય તો $X$ અંતરે ગુરુત્વસ્થિતિમાનનું મુલ્ય કેટલું થાય?
    View Solution
  • 3
    વિષુવવૃત થી ધ્રુવ પર જતા $g$ નું મૂલ્ય
    View Solution
  • 4
    $M$ દળનો કણ તેટલા જ દળ અને $a$ ત્રિજ્યા ધરાવતા પોલા ગોળાના કેન્દ્ર પર છે.તો કેન્દ્રથી $\frac{a}{2}$ અંતરે ગુરુત્વસ્થિતિમાન કેટલું થાય?
    View Solution
  • 5
    જો પૃથ્વી સંકોચાય ને તેની ત્રિજ્યા અડધી થય જાય પણ દળ સમાન રહે તો ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું થાય?
    View Solution
  • 6
    પૃથ્વી (પૃથ્વીનું દળ $M_E$ અને પૃથ્વીની ત્રિજયા $R_E$) ફરતે $3R_E$ ત્રિજયાના $m$ દળનો એક ઉપગ્રહ વર્તુળાકાર કક્ષામાં છે. આ ઉપગ્રહને $9R_E$ ત્રિજયાની કક્ષામાં લઈ જવા માટે વધારાની કેટલી ઊર્જાની જરૂરી પડે?
    View Solution
  • 7
    બે ઉપગ્રહો $A$ અને $B$ અનુક્રમે $4R$ અને $R$ ત્રિજયાની વર્તુળાકાર કક્ષમાં ભ્રમણ કરે છે. જો $A$ ઉપગ્રહની ઝડપ $3V $ હોય, તો $B $ ઉપગ્રહની ઝડપ ...... $V$ થશે. 
    View Solution
  • 8
    પૃથ્વીની આજુબાજુ ભૂસ્થિર ઉપગ્રહ ભ્રમણ કરે છે.તેને પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાંથી મુકત કરવા તેનો વેગ કેટલા $\%$ વધારવો પડે?
    View Solution
  • 9
    એક સ્થાને ગુરુત્વ પ્રવેગ નું મૂલ્ય $9.8\; m/s^2$ જો પૃથ્વી સંકોચાય ને તેના પરિમાણ થી અડધી થય જાય પણ દળ સમાન રહે તો ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય ........ $m/{\sec ^2}$ થશે.
    View Solution
  • 10
    પૃથ્વીને અચળ ઘનતા ધરાવતો ગોળો માનવામાં આવે તો પૃથ્વીની અંદર કેન્દ્રથી $r$ અંતરે ગુરુત્વપ્રવેગ કોના સમપ્રમાણમાં હશે?
    View Solution