આકૃતિમાં દર્શાવ્યા અનુસાર પ્રકાશ કિરણ કાટકોફા પ્રિજમના બિંદુ $P$ આગબ $30^{\circ}$ ના. આપાતકોણાથી દાખલ થાય છે. તે પ્રિજમના પાયા (બેજ) $B C$ મે સમાંતર ગતિ કરે છે અને $A C$ બાજુને સમાંતર નિર્ગમન પામે છે. પ્રિઝમનો વકીભવનાંક. . . . . . . . . થશે.
NEET 2024, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ${f_1}$ અને ${f_2}$ કેન્દ્રલંબાઇ ધરાવતા લેન્સ સંપર્કમાં હોય,ત્યારે પ્રતિબિંબ $60cm$ અંતરે મળે છે.જયારે બંને લેન્સને $10cm $ અંતરે રાખતા પ્રતિબિંબ $30cm$ અંતરે મળે છે.તો ${f_1}$ અને ${f_2}$ કેટલા થાય?
    View Solution
  • 2
    $25\, {cm}$ ના નજીકતમ બિંદુથી એક વસ્તુને $6$ મોટવણી ધરાવતા માઇક્રોસ્કોપના લેન્સથી જોતાં પ્રતિબિંબ અસ્પષ્ટ મળે છે. જ્યારે તેને પહેલા કરતાં અનંત અંતરે પહેલા કરતાં બમણી મોટવણી અને $0.6\, {m}$ ટ્યુબલંબાઈ ધરાવતા નેત્રકાંચ વડે જોતાં સ્પષ્ટ પ્રતિબિંબ મળે, જો નેત્રકાંચની કેન્દ્રલંબાઈ ($cm$ માં) કેટલી હોવી જોઈએ?
    View Solution
  • 3
    એક બહિર્ગોળ લેન્સ બિંદુંગત વસ્તુનું તેનાથી $50 \,cm$ અંતરે પ્રતિબિંબ રચે છે. એક બહિર્ગોળ લેન્સને પ્રતિબિંબની બાજુએ બહિર્ગોળ લેન્સ ની પાછળ $10\, cm$ અંતરે મૂકવામાં આવ્યો છે. સમત અરીસાને પ્રતિબિંબની બાજુએ, અંતર્ગોળ લેન્સની સામે મૂક્તા, અંતિમ પ્રતિબિંબ વસ્તુની સાથે સહઅસ્તિત્વ ધરાવે છે. અંતર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ  .............. $cm$ છે ?
    View Solution
  • 4
    નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન $A$ અને બીજાને કારણ $R$ થી દર્શાવવામાં આવ્યા છે.

    ક્થન $(A)$ :બે પ્રકાશ તરંગનો કળા તફાવત બદલાય જો તેઓ સમાન જાડાઈ પરંતુ જુદા-જુદા વક્રીભવનાંક ધરાવતા જુદા-જુદા માધ્યમમાંથી પસાર થાય.

    કારણ $(R)$ : જુદા-જુદા માધ્યમોમાં તરંગોની તરંગલંબાઇ જુદી જુદી હોય છે.

    ઉપરોક્ત વિધાનોમાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી સાચો વિકલ્પ પસંદ કરો.

    View Solution
  • 5
    દ્વિબહિર્ગોળ લેન્સનો પાવર $\mathrm{P}$ છે. તેને તેની મુખ્ય અક્ષમાંથી પસાર થતા સમતલ વડે કાપવામાં આવે તો એક ભાગનો પાવર કેટલો થાય?
    View Solution
  • 6
    પાત્રના તળિયે રાખેલ વસ્તુનું પ્રતિબિંબ અંર્તગોળ અરીસા દ્વારા પાણીની સપાટીથી $25cm$ નીચે મળે,તો અરીસાની કેન્દ્રલંબાઇ કેટલી હશે?
    View Solution
  • 7
    $+5 \,D$ પાવરના બે લેન્સને અંતરે રાખતાં તે સન ગોગલ્સ બને છે તો તે અંતર  . . . . . .$cm$
    View Solution
  • 8
    પાણીમાંથી લીલો પ્રકાશ હવા-પાણી આંતરપૃષ્ઠ પર ક્રાંતિકોણ $\theta $ એ આપાત થાય છે.સાચું વિધાન પસંદ કરો.
    View Solution
  • 9
    આપાત કિરણની દિશામાં એકમ સદિશ $\hat{n}_1$, લંબની દિશામાં $\hat{n}_2$ અને પરાવર્તિક કિરણની દિશામાં $\hat{n}_3$ છે, તો નીચેનામાંથી શું સાચુ છે ?
    View Solution
  • 10
    પદાર્થમાંથી નીકળતો પ્રકાશ સમતલ પ્રમાણિત અરીસા પરથી અવલોકન કાર તરફ પરાવર્તન પામે છે, તો અવલોકન કાર દ્વારા અવલોકન કરેલ પ્રતિબિંબ $.........$ હશે.

    $A.$ વાસ્તવિક $B.$ ચત્તું $C.$ વસ્તુના કદ કરતા નાનું $D.$ પાર્શ્વિક વ્યત્ક્રુમિત

    નીયે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ ઉચિત ઉત્તર પસંદ કરો.

    View Solution