આકૃતિમાં દર્શાવ્યા મુજબ $10\ kg$ દળ ધરાવતા ચોસલાને ખરબચડા ઢોળાવ પર રાખવામાં આવેલ છે. ચોલસા પર $3\ N$ બળ લગાડવામાં આવે છે. સમતલ અને ચોલસા વચ્ચે સ્થિતઘર્ષણાંક $0.6$ છે. ચોલસું નીચે તરફ ગતિ ના કરે તે માટે જરૂરી લઘુત્તમ બળ $P$ નું મૂલ્ય ........ $N$ હશે.
JEE MAIN 2019, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ બ્લોક $A$ નો પ્રવેગ એ સમયની સાપેક્ષે બદલાય છે, તો બ્લોક $A$ અને $B$ નો ગતિક ઘર્ષણાંકનું મુલ્ય ..... છે.
    View Solution
  • 2
    બરફ પર ચાલતી વખતે લસરી જતું અટકાવવા નાના પગલાં ભરવા જોઈએ કેમકે
    View Solution
  • 3
    $\theta $ જેટલો ઢોળાવ કોણ ધરાવતા એક ઢળતા સમતલનો ઉપરનો અડધો ભાગ સંપૂર્ણ લીસો છે, જયારે નીચેનો અડધો ભાગ ખરબચડો છે. સમતલના ઉપરના છેડેથી સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને જો એક બ્લોક પાટિયાના નીચેના છેડે ફરીથી સ્થિર સ્થિતિમાં આવે, જો આ બ્લોક અને સમતલના નીચેના અડધા ભાગનો ઘર્ષણાંક શેના વડે આપવામાં આવે?
    View Solution
  • 4
    $5 \,kg$ નો બ્લોક અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $0.2$ છે. તેના પર $F= 40 \,N$ બળ લગાવતા બ્લોક  ........ $m/s^2$ પ્રવેગ પ્રાપ્ત કરશે.
    View Solution
  • 5
    $2\, kg $નો બ્લોક અને સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક  $0.4$ છે.તેના પર $2.5\, N $નું બળ લગાવતા તેના પર ........ $N$  ઘર્ષણબળ લાગશે.
    View Solution
  • 6
    $72 \,km/hr$ ની ઝડપથી જતી બાઇક $ 20\,m$ ત્રિજયામાં વળાંક લે છે,બાઇક સ્લીપ ન થાય તે માટે શિરોલંબ સાથે કેટલાના ખૂણે રાખવી જોઇએ?
    View Solution
  • 7
    $R_{1}$ અને $R_{2}$ અંદરની અને બહારની ત્રિજ્યા ધરાવતી વલયાકાર રિંગ સરક્યા વગર અચળ કોણીય ઝડપથી ફરે છે. રિંગના અંદરના અને બહારના ભાગો પર સ્થિત બે કણો દ્વારા અનુભવાતા બળોનો ગુણોત્તર, $\frac{F_{1}}{F_{2}}$ કેટલો થાય?
    View Solution
  • 8
    $10\,kg$ નો નળાકાર $10 m/s$ ના વેગથી સમક્ષિતિજ સપાટી પર ગતિ કરે છે.જો સપાટી અને નળાકાર વચ્ચે ઘર્ષણાંક $0.5$ હોય,તો સ્થિર થાય,તે પહેલાં તેણે કેટલા ............ $\mathrm{m}$ અંતર કાપ્યું હશે?
    View Solution
  • 9
    જ્યારે સાઇકલ ગતિમાં હોય ત્યારે સપાટી દ્વારા બંને પૈડાં પર લાગતું ઘર્ષણબળ કઈ રીતે કામ કરે ?
    View Solution
  • 10
    $5\, kg$ દળનો એક પદાર્થ $1\,m$ ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગ પર $2$ રેડિયન/સેકન્ડ જેટલા કોણીય વેગથી ગતિ કરે છે. તો કેન્દ્રગામી બળ .......... $N$ હશે.
    View Solution