આકૃતિમાં દર્શાવ્યા મુજબ $10\; \mathrm{m}$ ના ચોરસ પાત્રમાં બે પ્રવાહી ભરેલા છે જેમની ઘનતા $\rho_{1}$ અને  $\rho_{2}\left(\rho_{2}=2 \rho_{1}\right)$ છે.બંને પ્રવાહીની ઊંચાઈ $5 \;\mathrm{m} .$ છે.આ પ્રવાહીના કારણે $MN$ અને $NO$ પર લાગતા બળનો ગુણોત્તર કેટલો મળે?

(પ્રવાહી એકબીજામાં મિશ્ર થતાં નથી)

JEE MAIN 2020, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $P$ દબાણનો તફાવત ધરાવતી નળીમાં પ્રવાહીનું વહન થાય છે.જો બમણી ત્રિજયા અને બમણી લંબાઇ ધરાવતી નળીમાં બમણા દરથી પ્રવાહીનું વહન કરવા માટે દબાણનો તફાવત કેટલો હોવો જોઈએ?
    View Solution
  • 2
    $2\; m$ ઉંચાઈની એક પૂર્ણતઃ ભરેલી ખુલ્લી ટાંકીના તળિયા પાસે $2\,m{m^2}$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતું એક નાનું કાણું રહેલ છે. $g = 10\,m/{s^2}$ લઈને, આ ખુલ્લા કાણામાંથી વહેતાં પાણીના પ્રવાહનો દર ($\times 10^{-6} \;m^{3} /s$ માં) લગભગ કેટલો હશે?
    View Solution
  • 3
    સબમરીન કયાં સિદ્વાંત પર કાર્ય કરે છે.
    View Solution
  • 4
    વિધાન : પરપોટો તળાવના તળિયેથી સપાટી પર આવે છે

    કારણ : તેની ત્રિજ્યા વધે છે

    View Solution
  • 5
    પાણી સપાટ તળીયું ધરાવતી એક મોટી ટાંકીમાં $10^{-4}\,m/s$ ના દરથી વહે છે. ઉપરાંત, તળીયામાં $1\, cm^2$ ક્ષેત્રફળ ધરાવતા છિદ્રમાંથી વહી (લિક) જાય છે. જો ટાંકીમાં પાણીની ઊંચાઈ અચળ જળવાતી હોય તો આ ઊંચાઈ ........ $cm$ હશે.
    View Solution
  • 6
    એક ઘરની છત પર રહેલી $750\,cm^{2}$ ક્ષેત્રફળ ધરાવતી પાણીની ટાંકીમાં પાણીનું  લેવલ પાઈપ ઉપર નળના સ્તરથી ઊંચે રહેલ છે. $500\,nm^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો નળ જ્યારે ખુલ્લો હોય ત્યારે નળમાંથી બાહર નીકળતા પાણીનો વેગ $30\,cm/s$ છે. આ સમયે $\frac{dh}{dt}$ નું મૂલ્ય $x \times 10^{-3}\,m/s$ છે. $x$ નું મૂલ્ય $...........$ હશે.
    View Solution
  • 7
    બંધ નળમાં જોડેલ મેનોમીટરનું અવલોકન $3.5 × 10^5 N/m^2$ છે,જયારે નળ શરૂ થાય ત્યારે મેનોમીટરનું અવલોકન $3.0 × 10^5 N/m^2 $ હોય,તો પાણીનો વેગ ........ $m/s$  થાય.
    View Solution
  • 8
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે જુદા-જુદા પ્રવાહીથી $10 \,cm$ બાજુવાળા સમઘનને સમતોલનમાં રાખેલ છે. $A$ અને $B$ ની વિશિષ્ટ ગુરત્વ $0.6$ અને $0.4$ છે. તો સમઘનનું દળ .......... $g$ ?
    View Solution
  • 9
    $1\,m \times 1\,m$ $size$ નો ચોરસ ગેટ તેના મધ્યબિંદુથી લટકાવેલ છે.$\rho$ ઘનતાનું પ્રવાહી ગેટની ડાબી બાજુની જગ્યામાં ભરેલ છે. તો ગેટને સ્થિર રાખવા માટે જોઈતું બળ $F . \ldots . .. ....$
    View Solution
  • 10
    ગેજ દબાણ એ...
    View Solution