આકૃતિમાં દર્શાવ્યા મુજબ, $50\, cm$ કેન્દ્રલંબાઈનો અંતર્ગોળ લેન્સ અને $25\,\, cm$ કેન્દ્રલંબાઈ નો બહિર્ગોળ લેન્સને એકબીજાના સંપર્કમાં રાખેલા છે. હવે જો સમાંતર પ્રકાશનું પૂંજ તંત્ર પર આપાત થાય તો તે કેવી રીતે નિર્ગમન પામશે?
Easy
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$2 \mathrm{h}$ ઊંચાઈ ધરાવતા પાત્રનો નીચેનો અડધો ભાગ $2 \sqrt{2}$ અને ઉપરનો અડધો ભાગ $\sqrt{2}$ વક્રીભવનાંકવાળા પ્રવાહીથી ભરેલો છે.બંને પ્રવાહી એકબીજામાં મિશ્ર થતાં નથી. તો પાત્રનું તળિયું કેટલી ઊંચાઈ પર દેખાશે?
બરફના ઘનની અંદર એક પરપોટો રહેલો છે. પરપોટાને એક બાજુથી જોતા તેનું અંતર $12\,cm$ દેખાય છે. જ્યારે સામેની બાજુએથી જોવા આવે, ત્યારે તેનું દેખાતું અંતર $4\,cm$ છે. જો બરફના ધનની બાજુ $24\,cm$ હોય તો બરફના ઘનનો વક્રીભવનાંક ........ છે.
એક પ્રકાશનું કિરણ પ્રિઝમની વક્રીભૂત સપાટી પર $\theta$ કોણે આપાત થાય છે અને લંબ રીતે બીજી બાજુ પરની નિર્ગમન પામે છે. જો પ્રિઝમ કોણ $5° $ હોય અને પ્રિઝમમાં દ્રવ્યનો વક્રીભવનાંક $1.5$ હોય, તો આપાત કોણ......$^o$
એક પ્રકાશનું કિરણ માધ્યમમાંથી હવામાં પ્રવેઢે છે જે બે ખૂણે આપાત થાય છે $(A)\, 20^o$ અને $(B)\, 40^o$ .જો તે માધ્યમમાં $0.2\, ns$ માં $3.0\, cm$ ગતિ કરતું હોય તો કિરણ .....
$1.0$ અને $1.5$ વક્રિભવનાંક ધરાવતા બે પારદર્શક માધ્યમ $30\,cm$ વક્રતાત્રિજ્યાની ગોળીય વક્રીભવન સપાટી દ્વારા અલગ કરેલા છે. સપાટીનું વક્રતાકેન્દ્ર ધટ્ટ માધ્યમ તરફ રહેલું છે અને બિંદુવત્ વસ્તુને મુખ્ય અક્ષ પર સપાટીના ધ્રુવથી $15\,cm$ ના અંતરે પાતળા માધ્યમમાં મૂકેલ છે. સપાટીના ધ્રુવથી પ્રતિબિંબનું અંતર ........... $cm$ છે.