આકતિમાં દર્શાવ્યા મુજબ $1.5$ વક્રીભવનાંકનો કાચનો પ્રિઝમ પાણી $(_a\mu_w = 4/3)$ માં ડૂબાડેલો છે. પ્રકાશનું પુંજ $AB$ બાજુને લંબ આપાત થઈ સંપૂર્ણ પણે $BC$ પરથી પરાવર્તન પામે છે.
  • A$sin \theta   \ge  8/9$
  • B$2/3 < sin \theta < 8/9$
  • C$sin \theta   \le  2/3$
  • D
    તે શકય નથી
IIT 1981, Diffcult
Download our app for free and get startedPlay store
a
(a) For \(TIR\) at \(AC\)

\(\theta > C\)

\( \Rightarrow \sin \theta \ge \sin C\)

\( \Rightarrow \sin \theta \ge \frac{1}{{_w{\mu _g}}}\)

\( \Rightarrow \sin \theta \ge \frac{{{\mu _w}}}{{{\mu _g}}}\)

\( \Rightarrow \sin \theta \ge \frac{8}{9}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $10\, cm$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સથી $15\, cm$ દૂર પદાર્થ મૂકેલો છે. લેન્સની બીજી બાજુ  લેન્સની કેન્દ્રલંબાઈ જેટલા અંતરે બહિર્ગોળ અરીસો એવી રીતે મૂકેલો છે. જેથી પ્રતિબિંબ પદાર્થને છેદે છે. તો બહિર્ગોળ અરીસાના કેન્દ્રલંબાઈ.......$cm$ થશે?
    View Solution
  • 2
    $20\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ $'A'$ અને $5\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સ $'B'$ ને તેમની વચ્ચે $'d'$ જેટલું અંતર રહે તેમ સમાન અક્ષ પર મૂકવામાં આવે છે. જે $'A'$ પર આપાત સમાંતર પ્રકાશ કિરણપૂંજ $'B'$ માંથી સમાંતર કિરણપૂંજ તરીકે નિર્ગમન પામતું હોય, તો અંતર $'d'$ $......\,cm$ હશે.
    View Solution
  • 3
    જ્યારે પદાર્થને અરીસાથી $25\,\, cm$ અંતરે મૂકેલો હોય તેનું મેગ્નિફિકેશન $m_1$ હોય છે. પહેલાની સ્થિતિની સાપેક્ષે પદાર્થ $15 \,\,cm$ દૂર જાય છે અને મેગ્નિફિકેશન $m_2$ છે. જો $m_1  /  m_2  = 4$, હોય ત્યારે અરીસાના કેન્દ્રલંબાઈ......$cm$  થશે?
    View Solution
  • 4
    $4\,D$ પાવર ધરાવતા લેન્સને મુખ્ય અક્ષને લંબ હોય,તેવી અક્ષને અનુલક્ષીને બે ટુકડા કરતાં એક ટુકડાનો પાવર કેટલો થાય?
    View Solution
  • 5
    $0.15\, m$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાની સામે મૂકેલ વસ્તુ આભાસી પ્રતિબિંબ રચાય છે,  કદ વસ્તુના કદ કરતા બમણુ છે. અરીસાની સાપેક્ષમાં વસ્તુ સ્થાન ......... $cm$ છે.
    View Solution
  • 6
    દિવાલથી $3 \,m$ અંતરે $3\, cm$ ઊંચાઇની મીણબત્તી મૂકેલી છે,દિવાલથી કેટલા......$cm$ અંતરે અંર્તગોળ અરીસો મૂકવાથી દિવાલ પર $9 \,cm$ ઊંચાઇનું પ્રતિબિંબ મળે?
    View Solution
  • 7
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $d = 20\,\mu \,m$ વ્યાસ અને એક $I = 2\,m$ લંબાઈ ધરાવતા ઓપ્ટિકલ ફાઈબરના એક છેડેથી ${\theta _1} = {40^o}$ ના ખૂણે પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે છે.બીજા છેડેથી બહાર નીકળતા પહેલા તે કેટલી વખત પરાવર્તન પામશે?
    View Solution
  • 8
    અંતર્ગોળ લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક $\mu $ છે. તેને $\mu _1$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં ડુબાડવામાં આવે છે. જો લેન્સ પર સમાંતર કિરણો આપાત કરવામાં આવે અને $\mu _1 > \mu $ હોય તો બહાર આવતા કિરણનો પથ કેવો હશે?
    View Solution
  • 9
    $3\,D$ અને $- 5\,D $ પાવરના લેન્સને જોડને સંયુક્ત લેન્સ બનાવવામાં આવે છે. વસ્તુને આ લેન્સથી $50 \,cm$ દૂર મૂકેલો છે. તો પ્રતિબિંબ કેટલા.......$cm$ અંતરે રચાશે?
    View Solution
  • 10
    અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ માપવાના એક પ્રયોગમાં,અરીસાના કેન્દ્રથી $40\,cm$ અંતરે રાખેલી વસ્તુનું અરીસાના કેન્દ્રથી પ્રતિબિંબ $120$ સેમી અંતરે મળે છે.આ અંતરો સુધારેલી (બદલેલી) માપપટ્ટી વડે માપવામાં આવે છે કે જેમાં $1\,cm$ માં $20$ કાપાઓ છે.અરીસાની કેન્દ્રલંબાઈના માપનમાં મળતી ત્રુટીનું મુલ્ય $\frac{1}{K}$ છે.$K$નું મૂલ્ય $...............$ હશે.
    View Solution