આકૃતિમાં દર્શાવ્યા મુજબ જાડા સમતલ - અંતર્ગોળ અને પાતળા સમતલ-બહિર્ગોળ લેન્સનું સંયોજન અનંત અંતરે રહેલ વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે કરવામાં આવે છે. બંને લેન્સની વક્રતાત્રિજ્યા $30\,cm$ અને બંને લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક $1.75$ છે. બંને લેન્સને એકબીજાથી $40\,cm$ દૂર મૂકેલા છે. આ સંયોજનને લીધે વધતું પ્રતિબિંબ $x=............\,cm$ અંતરે રચાશે
JEE MAIN 2023, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $1.8$ વક્રીભવનાંક ધરાવતા એક બહિર્ગોળ લેન્સની વક્રતા ત્રિજ્યા $20\,cm$ છે. લેન્સની બંને સપાટીઓને હવે $1.5$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે. લેન્સનો હવામાં પાવર અને પ્રવાહીમાં પાવરનો ગુણોત્તર $x: 1$ છે. $x$ નું મૂલ્ય ........ છે.
    View Solution
  • 2
    આપેલ આકૃતિમાં રહેલ પાણી ભરેલા પાત્રમાં વસ્તુ $O$ નું પ્રતિબિંબ અરીસાથી કેટલા......$cm$ અંતરે મળશે?
    View Solution
  • 3
    પ્રિઝમ માટે વિચલનકોણ $(\delta )$ અને આપાતકોણ $(i)$ નો આલેખ કેવો મળે?
    View Solution
  • 4
    લાલ $(R)$ , લીલો  $(G)$ અને બ્લૂ $(B)$ ને $PQ$ બાજુ પર લેબ આપાત કરેલ છે . લાલ , લીલો ,અને બ્લૂ માટે વક્રીભવનાંક  $1.27, 1.42$  $1.49$ અને તો $PR$ માંથી બહાર આવતા કિરણો કયા રંગના હશે?
    View Solution
  • 5
    જો એક લેન્સને વસ્તુ તરફ $40 \,cm$ થી $30\, cm$ અંતરે ખસેડવામાં આવે તો પ્રતિબિંબની મોટવણી સમાન રહે છે. (ગાણિતિક રીતે) લેન્સની કેન્દ્રલંબાઈ ......... $cm$ છે ?
    View Solution
  • 6
    $15\,cm$ ત્રિજ્યા ધરાવતા પાત્રમાં $45\,cm$ ઊંચાઈએ રહેલા છિદ્રમાંથી જોતાં તળીયેથી $15\,cm$ ઊંચાઈ ધરાવતા બિંદુને જોઈ રહે છે. પાત્રમાં $30\,cm$ ઊંચાઈ સુધી પ્રવાહી ભરવાથી તે પાત્રનું તળિયું જોઈ શકે જો પ્રવાહીનો વક્રીભવનાંક $N / 100$ હોય, તો $N$ $.....$
    View Solution
  • 7
    આપેલ પ્રિઝમનો પ્રિઝમકોણ કયો છે?
    View Solution
  • 8
    $1.5$ વક્રીભવનાંક અને $10\, cm$ ત્રિજ્યા ધરાવતા અર્ધવર્તુળાકારની વક્ર સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. તેની અક્ષ પર એક નાનો પરપોટો સમતલ સપાટીથી $6\, cm$ નીચે છે. તો અરીસા દ્વારા પરપોટાનું પ્રતિબિંબ ક્યાં મળશે?
    View Solution
  • 9
    એક વાહનનો અરીસો $10 \,cm$ વક્રતા ત્રિજ્યાના નળાકાર અરીસાનો બનેલો છે. અને વક્રસપાટી પર લંબાઈ $10 \,cm$ છે. જો ચાલકની આંખ અરીસાથી દૂરના અંતરે હોય, તો દષ્ટિક્ષેત્ર રેડિયનમાં કેટલું છે?
    View Solution
  • 10
    બર્હિગોળ લેન્સ દ્વારા વસ્તુનું પ્રતિબિંબ $8 cm$ ઊંચાઇનું મળે છે.હવે લેન્સને બીજા સ્થાને મૂકતાં વસ્તુનું પ્રતિબિંબ $2 cm$ ઊંચાઇનું મળે છે,તો વસ્તુની ઊંચાઇ કેટલા .......$cm$ હશે?
    View Solution