$15\,cm$ ત્રિજ્યા ધરાવતા પાત્રમાં $45\,cm$ ઊંચાઈએ રહેલા છિદ્રમાંથી જોતાં તળીયેથી $15\,cm$ ઊંચાઈ ધરાવતા બિંદુને જોઈ રહે છે. પાત્રમાં $30\,cm$ ઊંચાઈ સુધી પ્રવાહી ભરવાથી તે પાત્રનું તળિયું જોઈ શકે જો પ્રવાહીનો વક્રીભવનાંક $N / 100$ હોય, તો $N$ $.....$
JEE MAIN 2020, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $2.4\,m$ અંતરે લેન્સની આગળ રાખેલ વસ્તુ માટે તીક્ષ્ણ અને સ્પષ્ટ પ્રતિબિંબ લેન્સની પાછળ $12\,cm$ અંતરે રાખેલા પડદા ઉપર મળે છે. $1.5$  વક્રીભવનાંક ધરાવતી અને $1\,cm$ જાડાઈ ધરાવતી કાયની તક્તિ ને લેન્સ અને પડદાની વચ્યે એવી રીતે દાખલ કરવામાં આવે છે કે જેથી કાચની તકતી અને પડદાનાં સમતલ સમાંતર રહે. ફરીવાર પડદા પર તિક્ષ્ણ અને સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે વસ્તુને $\dots\,m$ અંતર ખસેડવી પડશે.
    View Solution
  • 2
    કિરણ માટે વિચલનકોણ $34^o $ છે.જો ધટ્ટ કરેલો પ્રિઝમનો ભાગ દૂર કરી નાખવામાં આવે,તો વિચલનકોણ કેટલો થાય?
    View Solution
  • 3
    સમાન વક્રતાત્રિજ્યા ધરાવતા $\mu_{1}$ વક્રીભવનાંક ધરાવતો સમતલ બહિર્ગોળ અને $\mu_{2}$ વક્રીભવનાંક ધરાવતા સમતલ અંતર્ગોળ લેન્સને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવેલા છે. સમતુલ્ય લેન્સની વક્રતાત્રિજ્યા અને કેન્દ્રલંબાઈનો ગુણોત્તર શોધો.
    View Solution
  • 4
    $80\,cm$ કેન્દ્રલંબાઇ ધરાવતા બહિર્ગોળ લેન્સ અને $50 \,cm$ કેન્દ્રલંબાઇ ધરાવતા અંતર્ગોળ લેન્સને સંપર્કમાં રાખતા તેનો પરિણામી પાવર કેટલો થાય?
    View Solution
  • 5
    આયનો સ્ફિયર વડે થતા રેડિયો તરંગોના પરાવર્તનની ઘટના .....સમાન હોય છે.
    View Solution
  • 6
    પાત્રમાં રહેલ સિકકાને માઇક્રોસ્કોપ દ્વારા ફોકસ કરેલ છે.હવે માઇક્રોસ્કોપને $1cm$ ઉપર લઇ જતાં સિકકાને ફરીથી ફોકસમાં લાવવા પાત્રમાં કેટલા ......$cm$ પાણી (વક્રીભવનાંક $\frac{4}{3}$)નાખવું પડે?
    View Solution
  • 7
    સાદા માઇક્રોસ્કો ની મોટવશક્તિ $6$ હોય,તો બર્હિગોળ લેન્સની કેન્દ્રલંબાઇ કેટલી હશે?
    View Solution
  • 8
    $1.0$ અને $1.5$ વક્રિભવનાંક ધરાવતા બે પારદર્શક માધ્યમ $30\,cm$ વક્રતાત્રિજ્યાની ગોળીય વક્રીભવન સપાટી દ્વારા અલગ કરેલા છે. સપાટીનું વક્રતાકેન્દ્ર ધટ્ટ માધ્યમ તરફ રહેલું છે અને બિંદુવત્ વસ્તુને મુખ્ય અક્ષ પર સપાટીના ધ્રુવથી $15\,cm$ ના અંતરે પાતળા માધ્યમમાં મૂકેલ છે. સપાટીના ધ્રુવથી પ્રતિબિંબનું અંતર ........... $cm$ છે.
    View Solution
  • 9
    પાણી($\mu =\frac{4}{3}$) ભરેલા પાત્રના તળિયે એક પ્રકાશ ઉદગમ છે.તળિયેથી થતું પરાવર્તન અને પાણી દ્વારા થતું શોષણ અવગણતા કેટલા......$\%$ ટકા પ્રકાશ પાણીની સપાટીથી બહાર આવશે?

    [$\mathrm{h}$ ઊંચાઈ અને $r$ ત્રિજ્યા ધરાવતા શંકુની સપાટીનું ક્ષેત્રફળ $\mathrm{r} \text { is } 2 \pi \mathrm{rh}$ નો ઉપયોગ કરો]

    View Solution
  • 10
    $6^o$ પ્રિઝમકોણ અને $1.54$ વક્રી પ્રિઝમ $P_1$ ને $1.72$ વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમ $P_2$ ને વિચલન વગર ની સ્થિતિમાં મૂકેલા છે. તો $P_2$ નો પ્રિઝમકોણ
    View Solution