આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અવરોધોના જાળતંત્રને $3\,\Omega$ આંતરિક અવરોધ ધરાવતી $24\,V$ ની બેટરી સાથે જોડેલ છે. અવરોધો $R _4$ અને $R _5$ માંથી વહેતા વીજ પ્રવાહ અનુક્રમે $I _4$ અને $I _5$ છે. તો $I _4$ અને $I _5$ ના મૂલ્યો શું થાય ?
JEE MAIN 2023, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $10\, V$ નો $e.m.f.$ અને $0.5\, ohm$ આંતરિક અવરોધ ધરાવતી બેટરીને એક ચલિત અવરોધ $R$ સાથે જોડેલ છે. $R$ ના કયા મૂલ્ય ($ohm$ માં) માટે તેમાંથી મહત્તમ પાવર પસાર થાય?
    View Solution
  • 2
    આપેલ પરિપથમાં કેટલા .......... $A$ પ્રવાહ પસાર થાય?
    View Solution
  • 3
    વોલ્ટમીટરના માપાંકન(calibration) માં એક $ 1.1\,volt\,\, e.m.f$ ધરાવતા કોષને $440\,cm$ લંબાઈના તાર વહે સંતુલિત કરેલ છે. અવરોધ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $220\,cm$ લંબાઈના તાર દ્વારા સંતુલિત થયેલ છે. તેને અનુરૂપ વોલ્ટમીટરનું અવલોકન $0.5\,volt$ મળે છે તો વોલ્ટમીટરના માપનમા કેટલા ................ $volt$ ત્રુટિ આવે?
    View Solution
  • 4
    એમિટર અને વોલ્ટમીટરનું અવલોકન $ 2\, amp $ અને  $120\, volt $ હોય તો ,વોલ્ટમીટરનો અવરોધ કેટલા ................ $\Omega$ હશે?
    View Solution
  • 5
    નીચે આપેલા પરિપથમાં કેપેસીટરમાં એકઠો થતો વીજભાર_____$\mu \mathrm{C}$ છે. $(C=150 \mathrm{\mu F}$ આપેલ છે.)
    View Solution
  • 6
    પ્રવાહ સ્ત્રોત સાથે પ્રથમ $R_1$ અવરોધના કોષને અને પછી $R_2$ અવરોધ સાથે જોડતા તેમાં સમાન સમયમાં સમાન ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો સ્ત્રોતનો આંતરિક અવરોધ કેટલો હશે?
    View Solution
  • 7
    આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથના સંદર્ભમાં નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે?
    View Solution
  • 8
    $4 \times 10^{-6}\;m^{2}$ આડછેદ ધરાવતા તારમાંથી $10\, amp$ પ્રવાહ વહે છે.એલ્યુમિનિયમની ઘનતા $2.7\, gm / cc$ છે. એલ્યુમિનિયમ એક પરમાણુ દીઠ એક ઇલેક્ટ્રોન વહનમાં આપે છે.જો એલ્યુમિનિયમનો અણૂભાર $27$ ગ્રામ હોય તો ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટવેગ ......... $\times 10^{-4} \,m / s$ થાય. 
    View Solution
  • 9
    જ્યારે મલ્ટીમીટર (અવરોધ માપવાના મોડમાં કાર્ય કરે) પ્રોબને એક ઘટક સાથે જોડેલ હોય, તેને માત્ર ઊલટું કરતાં નીચેનામાંથી કયું અવલોકન કરવામાં આવશે નહિ?
    View Solution
  • 10
    જ્યારે એક ધાતુના તારના છેડાઓ વચ્ચે અચળ વોલ્ટેજ લાગુ પાડવામાં આવે તો આ તારમાં ઉત્પન્ન થતી ઉષ્મા બમણી હશે તો.....
    View Solution