આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે કેપેસિટર $A$ અને $B$ ને શ્રેણીમાં જોડેલા છે. જ્યારે કળ બંધ હોય અને બંને કેપેસિટરો સંપૂર્ણ વિદ્યુતભારીત હોય ત્યારે,
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્લેટોની વચ્ચે હવાનું માધ્યમ ધરાવતા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ $9\ pF$ છે. પ્લેટો વચ્ચેનું અંતર $'d'$ છે. હવે પ્લેટોની વચ્ચેની જગ્યાને ડાય-ઈલેકટ્રીક વડે ભરવામાં આવે છે. જેમાં એક ડાઈ ઈલેકટ્રીક પાસે $ K_1 = 3$ અને ડાઈ ઈલેકટ્રીક અચળાંક અને જાડાઈ $d$ છે. જ્યારે બીજા પાસે ડાઈ ઈલેકટ્રીક અચળાંક $K_2 = 6$ અને જાડાઈ $2d/3$ છે. તો હવે, કેપેસિટરનું કેસિટન્સ ......$pF$ શોધો.
    View Solution
  • 2
    $A$ ક્ષેત્ર ધરાવતી દરેક $1, 2, 3, 4$ અને $5$ પાંચ સમાન ધાતુની પ્લેટો એકબીજાથી $(d)$ સમાન અંતરે અને સમાંતર એક બાજુએથી નિયત કરેલી છે. પ્લેટ $1$ અને $4$ અને પ્લેટ $3$ અને $5$ ને સુવાહક દ્વારા આકૃતિ મુજબ જોડેલ છે. નો બિંદુ $A$ અને $B$ વચ્ચે તંત્રનો કેપેસિટન્સ શોધો.
    View Solution
  • 3
    બે કેપેસિટર $C_1$ અને $C_2$ ને શ્રેણીમાં જોડીને $V$ વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે છે.તો $C_1$ કેપેસિટર પર વોલ્ટેજ કેટલો થાય?
    View Solution
  • 4
    કેપેસીટરની બે સમાંતર પ્લેટ વચ્ચે $'\alpha'$ કોણ રચાય તે પ્રમાણે $K _{1}$ ગતિ ઊર્જા ધરાવતો ઈલેક્ટ્રોન બંને પ્લેટની વચ્ચે પ્રવેશે છે. તે પ્લેટોને $K _{2}$ જેટલી ગતિ ઊર્જા સાથે $' \beta '$ કોણે છોડે છે. તો ગતિ ઊર્જાનો ગુણોત્તર $K _{1}: K _{2} ......$ થશે.
    View Solution
  • 5
    વિદ્યુતભારિત વાહક ગોળા માટે કયું વિધાન સાચું નથી?
    View Solution
  • 6
    નીચેના વિધાન $-1$ અને વિધાન $-2$ વાંચીને યોગ્ય વિકલ્પ પસંદ કરો.

    વિધાન $-1$ : એક વિદ્યુતભારિત કણ $P$ થી $Q$ તરફ ગતિ કરે છે. આ દરમિયાન વિદ્યુતક્ષેત્ર દ્વારા કણ પર થતું કાર્ય એ $P$ થી $Q$ તરફના ગતિમાર્ગ પર આધારિત નથી.

    વિધાન $-2$ : બંધ માર્ગમાં ગતિ કરતાં કણ પર સંરક્ષી બળ વડે થતું કાર્ય શૂન્ય હોય છે.

    View Solution
  • 7
    નીચેના વિધાન $-1$ અને વિધાન $-2$ વાંચીને યોગ્ય વિકલ્પ પસંદ કરો.

    વિધાન $-1$ : એક વિદ્યુતભારિત કણ $P$ થી $Q$ તરફ ગતિ કરે છે. આ દરમિયાન વિદ્યુતક્ષેત્ર દ્વારા કણ પર થતું કાર્ય એ $P$ થી $Q$ તરફના ગતિમાર્ગ પર આધારિત નથી.

    વિધાન $-2$ : બંધ માર્ગમાં ગતિ કરતાં કણ પર સંરક્ષી બળ વડે થતું કાર્ય શૂન્ય હોય છે.

    View Solution
  • 8
    બે ગોળાકાર તકતીઓને $5$ $mm $ અંતરે રાખી તેમની વચ્ચે $2.2$ ડાયઇલેકિટ્રક અચળાંક ધરાવતો અવાહક મૂકો.એક સમાંતર પ્લેટ કેપેસિટરર્સ બનાવવામાં આવે છે.જયારે અવાહકનું વિદ્યુતક્ષેત્ર $3 \times 10^4$ $ Vm^{-1}$ હોય,ત્યારે ધન પ્લેટ (તકતી) ની વિદ્યુતભાર ઘનતા લગભગ _______ હશે.
    View Solution
  • 9
    એક સમાંતર પ્લેટ કે પેસિટરનું ક્ષેત્રફળ $6\, cm^2$ અને પ્લેટો વચ્ચેનું અંતર $3\,mm$ છે. $K_1 =10, K_2 =12, K_3 =14$ જેટલો પરાવૈધૃતાંક (ડાયઇલેક્ટ્રિક અચળાંક) ધરાવતા અને સમાન જાડાઇ ધરાવતા અવાહક પદાર્થની મદદથી બે પ્લેટો વચ્ચેના ગેપને ભરવામાં આવે છે (આકૃતિ જુઓ). જ્યારે અવાહકને પૂર્ણ તરીકે કેપેસિટરમાં દાખલ કરવામાં આવે અને જો સમાન કેપેસિન્ટસ (સંઘારક્તા) મળે તો પદાર્થનો ડાયઇલેક્ટ્રિક અચળાંક કેટલો હશે.
    View Solution
  • 10
    ઇલેક્ટ્રોન તથા $\alpha$-કણને $100\, volt$ વિદ્યુત સ્થીતીમાનની અસર હેઠળ પ્રવેશીત કરવામાં આવે તો તેમના વેગમાનનો ગુણોત્તર....
    View Solution