આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે પૈડાં એક જ અક્ષ પર ફરે છે મોટા પૈડાં ની ત્રિજ્યા નાના પૈડાં ની ત્રિજ્યા કરતાં બમણી છે જો $A$ ને $B$ માટે બાંધેલી દોરી સરકી જતી ના હોય અને $x$ અને $y$ એ $A$ અને $B$ વડે સમાન સમયમાં કાપેલું અંતર હોય તો .....
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $M$ દળ ધરાવતા તારને $ R $ ત્રિજ્યાવાળા વર્તૂળાકારે વાળવામાં આવે છે, તો આ વર્તૂળના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા .......
    View Solution
  • 2
    અનુક્રમે $10\,kg$ અને $20\,kg$ દળ ધરાવતા બે વસ્તુઓને $10\,m$ લંબાઈ અને અવગણ્ય દળ ધરાવતા દઢ સળિયા વડે જોડવામાં આવેલા છે. $10\,kg$ દળથી દ્રવ્યમાન કેન્દ્રનું અંતર$.....$
    View Solution
  • 3
    એક નક્કર ગોળ, એક પોલો ગોળો અને એક રિંગને ઢાળવાળા સમતલ (ઘર્ષણ રહિત) ની ટોચ પરથી છોડવામાં આવે છે, જેથી તેઓ સમતલમાં નીચે સરકી જાય. પછી સમતલની નીચે મહત્તમ પ્રવેગ કોનો હશે? (કોઈ ગબડતી ગતિ નથી)
    View Solution
  • 4
    $m$ દળ અને $r$ ત્રિજ્યાના એક નિયમિત અર્ધવર્તુળાકાર તારની તેના કેન્દ્ર માંથી પસાર થતી અને તેના સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા શું થાય?
    View Solution
  • 5
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $ m$ દળની નિયમિત મીટરપટ્ટીનો છેડે બે શિરોલંબ દોરી વડે લટકાવેલી છે. $m$ દળનો પદાર્થ $80$ ના કાપાં પર મૂકેલો છે. તો દોરીમાં ઉદભવતા તણાવબળનો ગુણોત્તર શોધો.
    View Solution
  • 6
    એક પૈડું સરક્યાં વગર ગબડે છે. તેની અક્ષનો વેગ $v$ છે. તો પરિઘ પર રહેલ બિંદુ $P$ જે $\theta $ ખૂણે છે તે બિંદુ $P$ નો જમીનની સાપેક્ષે તત્કાલિન વેગ કેટલો હશે?
    View Solution
  • 7
    ગોળો .......... પર ગબડી શકતો નથી.
    View Solution
  • 8
    બે તક્તીઓ કે જે $1: 2$ ના ગુણોત્તરનું દળ ધરાવે છે અને $1: 8$ ગુણોત્તરની ત્રિજ્યા ધરાવે છે તે એક પછી એક $h$ ઊંચાઈના ઢોળાવવાળા સમતલ પરથી સરકયાં વગર નીચે ગબડે છે. જમીન પર પહોંચતાં તેમનાં રેખીય વેગનો ગુણોત્તર શોધો.
    View Solution
  • 9
    $L$ લંબાઈ અને $M$ દળ ધરાવતો એક પાતળો સળિયો તેને લંબ અને તેના કેન્દ્રમાથી પસર થતી અક્ષને અનુલક્ષીને ${\omega _0}$ ના અચળ કોણીય ઝડપથી ભ્રમણ કરે છે.બે $m$ દળ અને નહિવત પરિમાણ ધરાવતા મણકા શરૂઆતમાં સળિયાના કેન્દ્ર પર છે,જે સળિયા પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે છે. જ્યારે મણકા સળિયાના છેડા પર હોય ત્યારે તંત્રની કોણીય ઝડપ કેટલી થશે?
    View Solution
  • 10
    નીચેનામાંથી કયા પદાર્થમાં વ્યાસ પર લંબ અક્ષ પ્રમેય વડે જડત્વની ચાકમાત્રા શોધી શકતી નથી?
    View Solution