આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સળીયાને અક્ષના અનુલક્ષમાં બળ આપવામા આવે છે. $E$ એ સ્થિતીસ્થાપકતા અંક છે. $A$ આડછેદનું ક્ષેત્રફળ છે. તો તેમા થતુ વિસ્તરણ .....
Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સમાન દ્રવ્યમાથી બનાવેલા બે તાર $A$ અને $B$ ની લંબાઈ સમાન છે અને તેમની ત્રિજ્યા ${r_1}$ અને ${r_2}$ છે. તેનો એક બાજુનો છેડો દઢ રીતે બાંધેલો છે અને બંને પર સમાન ટોર્ક લગાવવામાં આવે તો $A$ ના છેડા અને $B$ ના છેડા પરના કોણીય સ્થાનાંતરનો ગુણોત્તર કેટલો થાય ?
    View Solution
  • 2
    બે તાર પર સમાન બોજ લગાડતા $5.0\,m$ લંબાઈ અને $2.5 \times 10^{-5}\,m^{2}$ નું આડછેદ ધરાવતો તાર $A$ ને ખેંચવામાં આવે અને સમાન મૂલ્ય વડે બીજા $6.0\,m$ લંબાઈ અને $3.0 \times 10^{-5}\,m^{2}$ નો આડછેદ ધરાવતા તાર $B$ ને ખેચવામાં આવે છે. તાર $A$ અને તાર $B$ ના યંગ મોડ્યુલસનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 3
    તાર પરનું તણાવ અચાનક દૂર કરવામાં આવે તો ..
    View Solution
  • 4
    સિલ્વર માટે યંગ મોડયુલસ $7.25 \times {10^{10}}\,N/{m^2}$ અને બલ્ક મોડયુલસ $11 \times {10^{10}}\,N/{m^2}$ હોય,તો પોઇસન ગુણોત્તર કેટલો થાય ?
    View Solution
  • 5
    $Y, K$ અને $n$ એ કોઈ દ્રવ્ય માટે અનુક્રમે યંગ મોડયુલસ (યંગ માપાંક), બલ્ક મોડ્યુલસ (આયતન માપાંક) અને મોડયુલસ ઑફ રિજીડીટી (દઢતા માપાંક) નાં મૂલ્ય દર્શાવે છે. આ પ્રાચલો માટે સાચો સંબંધ પસંદ કરો.
    View Solution
  • 6
    બે સમાન દ્રવ્યમાથી બનાવેલા તાર જેની લંબાઈ સરખી છે તેમાં તાર $A$ નો વ્યાસ તાર $B$ ના વ્યાસ કરતાં બમણો છે. જો બંને પર સમાન વજન લગાવવામાં આવે તો લંબાઈમાં થતો વધારો ...
    View Solution
  • 7
    $L$ લંબાઈના અને $r$ ત્રિજ્યા ધરાવતા એક તારને એક છેડાથી લટકાવવામાં આવે છે. જો તેના બીજા છેડાને $F$ જેટલા બળથી ખેંચવામાં આવે તો તેની લંબાઇ જેટલી વધે છે. જો તારની ત્રિજ્યા અને લગાવેલ બળ બંને તેનાં મૂળ મૂલ્યોની સરખામણીમાં અડધા કરવામાં આવે તો, લંબાઈ થતો વધારો__________.
    View Solution
  • 8
    નીચેના પૈકી કયો પદાર્થ સ્થિતિસ્થાપક ગુણ દર્શાવતો નથી ?
    View Solution
  • 9
    તાપમાનના વધારા સાથે સ્થિતિસ્થાપકતતાનો યંગ ગુણાંક
    View Solution
  • 10
    વિધાન : સ્થિતિસ્થાપક પદાર્થમાં વિકૃતિ પ્રતિબળ ઉત્પન્ન કરે છે.

    કારણ : સ્થિતિસ્થાપક રબરમાં પ્લાસ્ટિક ગુણ વધારે હોય.

    View Solution