આંખને $7.8\, mm$ વક્રતા ત્રિજ્યાના પડદા (cornea) થી એક વક્રીભૂત સપાટી તરીકે લઈ શકાય કે જે $1$ અને $1.34$ વક્રીભવનાંક ધરાવતા બે માધ્યમોને જુદા પાડે છે. એક સમાંતર પ્રકાશપૂંજ આ વક્રીભૂત સપાટીથી જે અંતર પર કેન્દ્રિત થાય તે અંતર કેટલા .....$cm$ હશે?
JEE MAIN 2019, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ટેલિસ્કોપ બનાવવા માટે $\pm 15\; cm$ અને $\pm 150 \;cm$ કેન્દ્રલંબાઇ ધરાવતા અલગ અલગ ચાર લેન્સ આપેલા છે. મોટી મોટવણી  મેળવવા માટે નેત્રકાંચની કેન્દ્રલંબાઈ ($cm$ માં) કેટલી હોવી જોઇએ?
    View Solution
  • 2
    $A=30^{\circ}$ ખુણાના સમદ્વિબાજુ પ્રિઝમની એક સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવ્યો છે. બીજી સપાટી પર $60^{\circ}$ આપાત કોણે પડતો પ્રકાશ ચાંદીનો ઢોળ ચડાવેલ સપાટી પરથી પરાવર્તન બાદ તેજ માર્ગ પાછું કરે છે. પ્રિઝમના પદાર્થનો વક્રીભવનાંક કેટલો છે ?
    View Solution
  • 3
    માછલી ઉપર તરફ $3 m/s$ ના વેગથી ગતિ કરે છે.માછલીને તેના તરફ આવતા પક્ષીનો વેગ $9 m/s$ દેખાતો હોય તો પક્ષીનો મૂળ વેગ કેટલા ......$ms^{-1}$ હશે?
    View Solution
  • 4
    લેન્સના સ્થાનાંતર રીતના કિસ્સામાં, બંને કિસ્સામાં મળતી મોટવણીના ગુણાકારનું મૂલ્ય કેટલું થાય?
    View Solution
  • 5
    આપેલ લેન્સના મિશ્રણથી મળતું પ્રતિબિંબ વસ્તુ $O$ થી કેટલા અંતરે ($cm$ માં) હશે?
    View Solution
  • 6
    એક બિંદુવત્‌ પદાર્થને એક કાચના સળિયો જેનો છેડો ગોળાકાર છે. તેની નજીક $O$ બિંદુએ મૂકેલ છે. આ ગાળાકારની વક્રતા ત્રિજ્યા $30 \,cm$ છે. તો રચાતું પ્રતિબિંબ .......છે.
    View Solution
  • 7
    $\sqrt{3}\,cm$ જાડાઈ ધરાવતી અને $\sqrt{2}$ જેટલો વક્રીભવનાંક ધરાવતી કાચની પ્લેટ ઉપર એક પ્રકાશ કિરણ, હવામાંથી આપાત થાય છે. આપાત કોણ એ કાચ-હવા સ્તર માટેના ક્રાંતિકોણ જેટલો છે. આ તક્તિમાંથી કિરણ પસાર થાય ત્યારે કિરણ માટે લેટરલ સ્થાનાંતર $..........\times 10^{-2}\,cm$ હશે. (Sin $15^{\circ}=0.26$ આપેલ છે.)
    View Solution
  • 8
    એક વસ્તુને $50\, cm$ ના અંતરે બહિર્ગોળ અરીસાની સામે મૂકેલો છે. એક સમતલ અરીસાને બહિર્ગોળ અરીસાના અડધો ભાગ ઢંકાઇ તે રીતે દાખલ કરાય છે. જો વસ્તુ અને સમતલ અરીસા વચ્ચેનું અંતર $30 \,cm $ હોય તો તે જણાય છે કે બે અરીસા વડે રચાતા પ્રતિબંબો વચ્ચે કોઈ દ્રષ્ટિ સ્થાન ભેદ હોતો નથી. બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા .....$cm$ હશે.
    View Solution
  • 9
    $f$ કેન્દ્રલંબાઈનો અંતર્ગોળ લેન્સ વસ્તુના કદ થી $(1/x)$ ગણુ પ્રતિબિંબ રચે છે. લેન્સથી વસ્તુનું અંતર કેટલું છે ?
    View Solution
  • 10
    $1.5$ વક્રીભવનાંક ધરાવતા લેન્સની હવામાં પાવર $-5\,D$ હોય તો $1.6$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં પાવર. 
    View Solution