આણ્વિક વ્યાસ $d$ અને અંકઘનતા $n$ ધરાવતા એક વાયુના સરેરાશ મુક્ત પથને ........... વડે રજૂ કરી શકાય છે 
NEET 2020, Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો $c_P $ અને $ c_V$  વિશિષ્ટ ઉષ્મા (પ્રતિ એકમ) , આદર્શ વાયુનું આણ્વિય દળ $M$ હોય, તો

    જ્યાં $R$ એ મોલર વાયુ અચળાંક છે

    View Solution
  • 2
    વાયુના પરમાણુની સરેરાશ ગતિઊર્જા ......
    View Solution
  • 3
    એક બંધ પાત્રમાં નાઈટ્રોજન વાયુ ભરવામાં આવ્યો છે. જો કોઈપણ પ્રકારની ઊર્જાના વ્યય વગર $\alpha$ ભાગનો વાયુ (મોલમા) અલગ પડે, તો તાપમાનમાં કેટલો આંશિક ફેરફાર થશે?
    View Solution
  • 4
    એક બંધ પાત્રમાં ભરેલા વાયુને $1{ }^{\circ} C$ તાપમાને ગરમ કરવામાં આવે છે ત્યારે તેનું દબાણ $0.4 \%$ જેટલું વધે છે. વાયુનું પ્રારંભિક તાપમાન ..........$K$ હશે.
    View Solution
  • 5
    પૃથ્વીની જેમ ઉંચે જઈએે તેમ વાતાવરણનું દબાણ કેવું થતું હશે.
    View Solution
  • 6
    એક ફ્લાસ્ક (પાત્ર)માં આર્ગોન અને આકિસજનને દળના $3: 2$ ગુણોત્તરમાં $27^{\circ} C$ તાપમાને રાખવામાં આવેલ છે. પ્રતિ અણુ સરેરાશ ગતિઊર્જાનો ગુણોત્તર ........... થશે.
    View Solution
  • 7
    એક પાત્રમાં $14\,g$ નાઈટ્રોજન $27^{\circ}\,C$ તાપમાને ભરેલ છે. તેના અણુઓની $r.m.s.$ ઝડપ બમણી કરવા માટે વાયુને આપવી પડતી ઉષ્મા $........\,J$ હશે.

    $R =8.32\,J \,mol ^{-1} k ^{-1}$ લો.

    View Solution
  • 8
    ઓક્સિજન અને હાઈડ્રોજન વાયુની અણુઓની સરેરાશ ગતિઊર્જા $E_O$ અને $E_H$ છે. જો બંને વાયુઓ સમાન તાપમાને હોય તો નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે?
    View Solution
  • 9
    જો સમાન તાપમાને હાઈડ્રોજનના પરમાણુની સંખ્યા ઓક્સિજનના પરમાણુઓ કરતાં બમણી હોય તો તેમની ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો ? (હાઈડ્રોજન : ઓક્સિજન)
    View Solution
  • 10
    એક વાયુના અણુનો સરેરાશ મુક્તપથ $\ell$ એ તે અણુના વ્યાસ $d$ પર કઈ રીતે આધાર રાખે છે ?
    View Solution