એક વાયુના અણુનો સરેરાશ મુક્તપથ $\ell$ એ તે અણુના વ્યાસ $d$ પર કઈ રીતે આધાર રાખે છે ?
NEET 2020, Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો એક મોલ બહુ પરમાણ્વિક વાયુ પાસે બે કંપન ગતિ છે અને $\beta$ એ તેની મોલર વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $\left(\beta=\frac{ C _{ P }}{ C _{ v }}\right)$ હોય તો $\beta$ નું કેટલું હશે?
    View Solution
  • 2
    સરેરાશ મુકતપથ બમણો કરવાથી દબાણ
    View Solution
  • 3
    $O_2$ ના નમૂનાનું $1\, atm$ દબાણે કદ $100 ml$ અને તેનું તાપમાન $27°C$ છે. જો દબાણ $2\, atm$ કરવામાં આવે ત્યારે કદ $100\, ml$ જ રહે છે તો તેનું તાપમાન .... $^oC$હશે.
    View Solution
  • 4
    દ્વિપરમાણ્વિક વાયુને અચળ કદે $Q$ જેટલી ઉષ્મા આપતા તેનાં તાપમાનમાં $\Delta T$ જેટલો વધારો થાય છે. તો અચળ દબાણે કેટલી ઉષ્મા આપવાથી તાપમાનમા તેટલો જ વધારો થાય?
    View Solution
  • 5
    $\gamma \,\, = \,\,\,\frac{7}{5}\,$ ના એક મોલ વાયુને $\gamma \,\, = \,\,\frac{4}{3}$ ના એક મોલ સાથે મિશ્ર કરવામાં આવે છે તો મિશ્રનો $\gamma$ શું થશે?
    View Solution
  • 6
    પ્રયોગશાળામાં $27°C$ એ $10^{-11} mm\, of\, Hg$ નું સૌથી નીચું દબાણ પેદા કરી શકાયું છે. આ દબાણે $cm^3$ દીઠ આદર્શ વાયુના પરમાણુની સંખ્યા શું થશે?
    View Solution
  • 7
    $T$ તાપમાને એક વાયુમિશ્રણ એ $3$ મોલ ઑકિસજન અને $5$ મોલ આર્ગન ધરાવે છે. સ્થાનાંતરીય અને ભ્રમણીય મોડને ધ્યાનમાં લેતા આ તંત્રની કુલ આંતરિક ઊર્જા કેટલી થશે?
    View Solution
  • 8
    એક આદર્શ વાયુ પર અચળ તાપમાને $\Delta P$ જેટલું નાનું દબાણ લગાવતા તેના કદમાં થતાં ફેરફારનું મૂલ્ય જ્યારે અચળ દબાણે $\Delta T$ જેટલો તાપમાનનો ઘટાડો કરવાથી કદમાં થતાં ફેરફારના મૂલ્ય જેટલું છે. વાયુનું શરૂઆતનું તાપમાન અને દબાણ $300\, K$ અને $2\;atm$ છે. જો $|\Delta T|=C|\Delta P|$ હોય તો $C$ નું મૂલ્ય $(K / a t m)$ માં કેટલું હશે?
    View Solution
  • 9
    $27°C$ તાપમાને વાયુનું કદ $V$ અને દબાણ $P$ છે.જો દબાણ બમણું અને કદ ત્રણ ગણું કરતાં નવું તાપમાન .... $^oC$
    View Solution
  • 10
    વાયુ તાપમાન $-78^{\circ} \mathrm{C}$ છે. વાયુના પરમાણુઓની રેખીય ગતિઊર્જા બમણી થાય તે તાપમાન ....... હશે. 
    View Solution