આપેલ અક્ષ પર પદાર્થની જડત્વની ચાકમાત્રા $1.2 \;kg m^{2}$ છે. પ્રારંભમાં પદાર્થ સ્થિર છે. $1500$ જૂલની ગતિઊર્જા ઉત્પન્ન કરવા માટે આપેલ અક્ષ પર $ 25\ rad/s^2 $ નો કોણીય પ્રવેગ કેટલા સમય ($sec$ માં) સુધી આપવો જોઈએ?
AIPMT 1990, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક $ m$ દળ, $r $ જેટલી ત્રિજ્યા અને $\omega_0$ જેટલી કોણીય આવૃત્તિ ધરાવતી રિંગને ખરબચડી સપાટી પર રાખેલ છે. રિંગના કેન્દ્રનો પ્રારંભિક વેગ શૂન્ય છે. જ્યારે રિંગ સરકવાનું બંધ કરે ત્યારે તેના કેન્દ્રનો વેગ કેટલો હશે ?
    View Solution
  • 2
    બે તકતીમાંથી એકની ઘનતા $7.2\ g / cm^3$ અને બીજીની ઘનતા $8.9\ g/cm^3$ છે. આ બંનેના દળ અને જાડાઈ સરખી છે. તો તેમની જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર શોધો.
    View Solution
  • 3
    જો પૃથ્વીના દળમાં ફેરફાર થયા વગર તેનું કદ એકાએક તેના હાલના કદનું $1/64$ ($i$ ભાગનું) થઈ જાય, તો પૃથ્વી પરના દિવસનો સમય ..... કલાક થાય.
    View Solution
  • 4
    $30^o $ ના ખૂણા ધરાવતા ઢાળ પરથી નકકર ગોળો ગબડે ત્યારે,તેનો પ્રવેગ
    View Solution
  • 5
    નીચેનામાંથી કયા પદાર્થમાં વ્યાસ પર લંબ અક્ષ પ્રમેય વડે જડત્વની ચાકમાત્રા શોધી શકતી નથી?
    View Solution
  • 6
    $R$ અને $ nR$ ત્રિજ્યાની બે સમાન રિંગના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ પર જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર $1 : 8$ છે. તો $ n$ ની કિંમત શું થશે ?
    View Solution
  • 7
    $L $ લંબાઈનો પાતળા સળિયાને એક છેડેથી લટકાવેલો છે અને તે $ n $ ભ્રમણ પ્રતિ સેકન્ડથી ચાકગતિ કરે છે. સળિયાની ચાક ગતિ ઊર્જા કેટલી થશે ?
    View Solution
  • 8
    એક વર્તુળાકાર તક્તિ $l$ લંબાઈના ઢળતા સમતલ (ઢોળાવ)ની ટોચ ઉપરથી તળિયા સુધી પહોંચે છે. જ્યારે તે સમતલના તળિયે સરકે છે ત્યારે તેન $t$ સેકન્ડનો સમય લાગે છે. જ્યારે તે સમતલના તળિયે ગબડીને પહોંચે છે ત્યારે તે $\left(\frac{\alpha}{2}\right)^{1 / 2} t$ જેટલો સમય લે છે, જ્યાં $\alpha$ .......... હશે.
    View Solution
  • 9
    એક નિયમિત સળિયો જેની લંબાઈ $ l $ અને દળ $m $ છે, તે બિંદુ $ A$ ને અનુલક્ષીને ભ્રમણ કરે છે. સ્થિર સળિયાને સમક્ષિતિજ સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. બિંદુ $A$ ને અનુલક્ષીને સળિયાની જડત્વની ચાકમાત્રા $ ml^2/3$ હોય, તો તેનો પ્રારંભિક કોણીય પ્રવેગ .......
    View Solution
  • 10
    એક કણ વર્તુળમાં નિયમિત ઝડપે નીચે દર્શાવ્યા પ્રમાણે પરિભ્રમણ કરી રહ્યોં છે. ઉગમબિંદુના સંદર્ભમાં કણનું કોણીય વેગમાન શું થાય?
    View Solution