એક નિયમિત સળિયો જેની લંબાઈ $ l $ અને દળ $m $ છે, તે બિંદુ $ A$ ને અનુલક્ષીને ભ્રમણ કરે છે. સ્થિર સળિયાને સમક્ષિતિજ સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. બિંદુ $A$ ને અનુલક્ષીને સળિયાની જડત્વની ચાકમાત્રા $ ml^2/3$ હોય, તો તેનો પ્રારંભિક કોણીય પ્રવેગ .......
Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સમક્ષિતિજ સાથે $\theta$ કોણ બનાવતા ઢળતા સમતલ (ઢોળાવ) પર $‘a'$ ત્રિજ્યાની અને $'m'$ દળ ધરાવતી ઘન તક્તિ સરક્યા સિવાય નીચે ગબડે છે. તક્તિનો પ્રવેગ $\frac{2}{ b } g \,\sin \theta$ છે, જ્યાં $b$ ....... છે. (નજીકત્તમ પૂર્ણાંક માં લખો)
$(g=$ ગુરુત્વીય પ્રવેગ $\theta=$ આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોણ)
એક $3m$ દળનો પ્રક્ષિપ્ત તેના પથના મહત્તમ બિંદુએ ફૂટે છે અને તે ત્રણ સમાન ભાગોમાં વહેંચાય છે. જેમાંનો એક ભાગ તેના પથ (માર્ગ) પર પાછો ફરે છે. બીજો સ્થિર સ્થિતિએ જાય છે. જ્યારે ત્રીજો ભાગ જમીન પર ઉતરાણ કરે ત્યારે પ્રક્ષિપ્ત બિંદુથી તેનું અંતર ......... $m$ હશે. (વિસ્ફોટ ન થયો હોય તે સમયે પ્રક્ષિપ્ત અવધિ $100 m$ હતી)
એક ઘન ગોળો ગબડતી ગતિમાં છે.ગબડતિ ગતિ (લોટણ ગતિ) માં પદાર્થ સ્થાનાંતરીત ગતિઊર્જા $(K_t) $ અને ભ્રમણીય ગતિઊર્જા $(K_r)$ એક સાથે ધરાવે છે.આ ગોળા માટે $ K_t: (K_t+ K_r)$ નો ગુણોત્તર છે.
એક વર્તુળાકાર તકતીની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I$ છે. તેના સમતલને લંબ અને પરિઘ પાસેથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય ?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $20\, kg$ દળ અને $0.2\, m$ ત્રિજ્યા ધરાવતી તકતી પર દળરહિત દોરી વીંટાળીને તેના પર $F =20\, N$ જેટલું બળ લગાવવામાં આવે છે. જો તે $n$ પરિભ્રમણમાં $50\, rad s ^{-1}$ ની કોણીય ઝડપ પ્રાપ્ત કરે તો $n$ નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે?
જો $\overrightarrow{ F }=3 \hat{i}+4 \hat{j}-2 \hat{k}$ બળ એ $2 \hat{i}+\hat{j}+2 \hat{k}$ સ્થાન સદીશ ધરાવતા કણ ઉપર લાગતો હોય, તો ઊગમબિંદુને અનુલક્ષીને ટોર્ક............હશે
$a$ બાજુવાળા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર $m$ દળના કણો મૂકેલા છે. તો ત્રિકોણની કોઈ એક બાજુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?