Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જો ${V}_{{A}}$ અને ${V}_{{B}}$ ઈનપુટ વૉલ્ટેજ ($5\, {V}$ અથવા $0\, {V}$ ) અને ${V}_{0}$ આઉટપુટ વૉલ્ટેજ હોય, તો આપેલ $(A)$ અને $(B)$ પરિપથમાં દર્શાવેલ ગેટ કયા હશે?
પરિપથમાં, જ્યારે $A$ અથવા $B$ આગળ સ્થિતિમાન $5\,V$ હોય ત્યારે લોછકલ કિંમત $A=1$ અથવા $B=1$ છે, અને જ્યારે $A$ અથવા $B$ આગળ સ્થિતિમાન $0\,V$ હોય ત્યારે લોગકલ કિંમત $A=0$ અથવા $B =0$ છે.આપેલ પરિપથ માટે સત્યાર્થ સારણી (ટૂથ ટેબલ) $........$ થશે.