આપેલ લૉજિક ગેટ પરિપથ માટે, $R$ આગળ '$1$' મળે તે માટે ઇનપૂટ મૂલ્ય _______ જોઇશે.
JEE MAIN 2019, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    અર્ધતરંગ રેકિટફાયરને $sine$ વિધેય અનુસાર બદલાતો $AC$ વોલ્ટેજ લાગુ પાડતા,આઉટપુટમાં મહત્તમ વોલ્ટેજ $10 \,V$ મળે છે. આ આઉટપુટમાં $DC$ વોલ્ટેજનું મૂલ્ય કેટલું મળે?
    View Solution
  • 2
    કોમન એમીટર પરિપથમાં લોડ અવરોધ $R_L$ અને નાનો બદલાતો અવરોધ(ઈનપુટ અવરોધ) $R_{BE}$ છે. તો વૉલ્ટેજ ગેઇન, પ્રવાહ ગેઇન અને પાવર ગેઇન અનુક્રમે કેટલા મળે?

    [$\beta =$પ્રવાહ ગેઇન, $I_B$ , $I_C$ , $I_E$ અનુક્રમે બેઝ, કલેક્ટર અને એમીટર પ્રવાહ છે]

    View Solution
  • 3
    નીચેનામાંથી શાનું આઉટપુટ $1$  હશે?
    View Solution
  • 4
    ઈનપુટ્સ $A = 1, B = 0 : A = 1, B = 1$ અને $A = 0, B = 0 $ માટે અનુક્રમે $Y $ આઉટપુટસ કયા હશે?
    View Solution
  • 5
    નીચેનામાંથી કયો ગેટ સત્યાર્થતા કોષ્ટક સાથે અનુરૂપ છે?

    $A$

    $B$

    $Y$

    $0$

    $0$

    $1$

    $0$

    $1$

    $1$

    $1$

    $0$

    $1$

    $1$

    $1$

    $0$

    View Solution
  • 6
    ધારોકે શુદ્ધ $Si$ સ્ફટીકમાં $5 \times {10^{28}}$ પરમાણુ /${m^3}$ છે. તેને $1$$ \,ppm$ ઘનતા (સાંદ્રતા) સાથે $As$ વડે ડોપ કરવામાં આવે છે. ઇલેક્ટ્રૉન અને હોલની સંખ્યા ગણો. $n_i =1.5\times10^{16}\,m^{-3}$ આપેલ છે. 
    View Solution
  • 7
    જયારે $P-N$ જંકશન ફોરવર્ડ બાયસમાં હોય ત્યારે પોટેન્શિયલ બેરિયરની પહોળાઈ
    View Solution
  • 8
    નીચેની આકૃતિના લોજિક ગેટ દ્વારા મળતું પરિાામ કયા લોજિક ગેટ જેવું હોય?
    View Solution
  • 9
    પરિપથના ઈનપુટ $A$ અને $B$ માટે આઉટપુટ $Y$ આકૃતિમાં દર્શાવે છે. આપેલ પરિપથમાટેનું સત્યાર્થતા કોષ્ટક
    View Solution
  • 10
    નીચે મુજબ બે કથન આપેલ છે.

    કથન $I$ : જ્યારે $Si$ નમૂનામાં બોરોનનું ડોપિગ કરવામાં આવે ત્યારે તે $P$ પ્રકારનો અને આર્સેનિકનું ડોપિગ કરવામાં આવ ત્યારે $N$-પ્રકારનો અર્ધવાહક બને છે કે જેથી $P-$પ્રકારમાં વધારાના હોલ અને $N-$પ્રકારમાં વધારાના છલેકટ્રોન હોય છે.

    કથન $II$ : જયારે $P-$પ્રકાર અને $N-$પ્રકારના અર્ધવાહકોનું જંકશન બનાવવા માટે જોડાણ કરવામાં આવે છે, આપમેળે પ્રવાહનું વહન થાય છે જેની પરખ એમિટરના બાહય જોડાણ દ્રારા થાય છે.

    ઉપર્યુક્ત બંને કથનના સંદર્મમાં, નીયે આાપેલ વિકલ્યોમાંથી સાયો ઉત્તર પસંદ કરો.

    View Solution