આપેલ મીટરબ્રિજ $\frac{\mathrm{P}}{\mathrm{Q}}=\frac{\mathrm{l}_{1}}{\mathrm{l}_{2}}$ જેવી સમતોલન સ્થિતિમાં છે. જો હવે ગેલ્વેનોમીટર અને કોષની અદલાબદલી કરવામાં આવે તો પરિપથ કાર્ય કરશે? જો હા તો તેની સમતોલન સ્થિતિ(તટસ્થ બિંદુ) ક્યાં મળશે?
NEET 2019, Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$3\,\Omega $ અવરોધ ધરાવતા ધાતુના તારાને ખેંચીને તેની લંબાઈ બમણી કરવામાં આવે છે.નવા તારને વાળીને વર્તુળ બનાવવામાં આવે છે.વર્તુળના બે બિંદુ જે કેન્દ્ર સાથે $60^o$ નો ખૂણો બનાવે, તેમની વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય?
$100\ W,$ $200\ V$ નું એક હીટર છે. તે બે સમાન ભાગમાં કાપવામાં આવે છે. બંને ભાગોને એકબીજાથી સમાંતરમાં $200\ V$ ના સમાન ઉદગમ સાથે જોડવામાં આવે છે. તો આ નવા જોડાણમાં પ્રતિ સેકન્ડે મુક્ત થતી ઉર્જા .............. $W$
$10\,m$ લાંબા પોટેન્શીયોમીટર તારને સ્થિર વોલ્ટેજ ધરાવતી એક બેટરી સાથે જોડવામાં આવે છે. એક લેકલાન્સ કોષને તારની $4\,m$ લંબાઈ પર બેલેન્સ કરેલ છે. જો લંબાઈ એજ તટસ્થ બિંદુ ......... $m$ આગળ મળશે.
પોટેન્શીયોમીટરના પરીપથમાં $2\,V \,e.m.f$ અને $5\, \Omega$ અવરોધ વાળો કોષ જોડેલ છે તથા એક સમાન જાડાઈ ધરાવતો લાંબો અને અવરોધ ધરાવતો $1000\,\ cm$ લાંબો અને $15\, \Omega$ અવરોઘ ઘરાવતો વાયર જોડેલ તો વાયરનો વિધુત સ્થીતિમાન પ્રચલન.... હશે.