આપેલ પરિપથમાં જો ઝેનર ડાયોડની પૉવર ક્ષમતા $R_S$ હોય તો ઈનપુટ અનિયમીત સપ્લાયનું નિયમન કરવા માટે જરૂરી શ્રેણી અવરોધ $\mathrm{R}_{\mathrm{S}}$ નું મૂલ્ય___________છે.
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે આપેલ પરિપથ કયો ગેટ દર્શાવે?
    View Solution
  • 2
    $N-P-N $ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરતી સામાન્ય ઉત્સર્જક $(CE) $ એમ્પ્લીફાયર પરિપથમાં ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત.........$ ^o$ હશે :
    View Solution
  • 3
    ફોટો કેથોડ મહતમ $400\, nm$ તરંગલંબાઈ પારખી શકે તો તેની બેન્ડગેપ ઊર્જા કેટલી હશે?

    પ્લાંક અચળાંક $h=6.63 \times 10^{-34}\, J . s$

    પ્રકાશનો વેગ $c =3 \times 10^{8}\, m / s$

    View Solution
  • 4
    નીચે દર્શાવેલ જોડાણોમાં કયો ડાયોડ ફૉરવર્ડ બાયસ સ્થિતિમાં હશે ?
    View Solution
  • 5
    નીચે બે વિધાનો આપેલા છે :

    વિધાન $I:$ $PN$ જંકશન ડાયોડસનો ઉપયોગ ટ્રાન્ઝિસ્ટર રીતે કરવામાં આવે છે કે જેમાં બે સમાન ડાયોડોને એકબીજાને પીઠોપીઠ (back to back) જોડવામાં આવે છે કે જે બેઝ-ટર્મિનલ તરીકે વર્તે છે.

    વિધાન $II :$ ટ્રાન્ઝિસ્ટરનાં અભ્યાસમાં, વિવર્ધન ગુણાંક $\beta$ એ કલેક્ટર પ્રવાહ અને બેઝ પ્રવાહનો ગુણોત્તર દર્શાવે છે.

    ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 6
    સીલીકોન ટ્રાન્ઝીસ્ટરમાં $7.89\, mA$ એમીટર પ્રવાહમાં ફેરફાર કરતાં $7.8 \,mA$ કલેક્ટર પ્રવાહ મળે છે. તો બેસ પ્રવાહમાં ક્યો ફેરફાર કરતાં જરૂરી સમતુલ્ય કલેક્ટર પ્રવાહ મળે ?
    View Solution
  • 7
    $CE$ એમ્પ્લિફાયરનો વોલ્ટેજ ગેઇન $150$ છે, જેનું ઇનપુટ સિગ્નલ $V_{in}=2cos(15t+\frac{\pi }{3})\;V $ હોય, તો તેને અનુરૂપ આઉટપુટ સિગ્નલ કેવું હશે?
    View Solution
  • 8
    નીચે બે વિધાનો આપેલા છે.

    વિધાન $I:$ એક ચોક્કસ ટ્રાન્ઝિસ્ટરમાં, એમીટર, બેઝ અને કલેકટર ત્રણેય વિભાગમાં અશુદ્ધિનું સમાન પ્રમાણ હોય છે.

    વિધાન $II:$ ટ્રાન્ઝિસ્ટરમાં, કલેકટર સૌથી જાડો વિસ્તાર અને બેઝ એ સૌથી પાતળો વિભાગ છે.

    ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 9
    $N - P - N$ ટ્રાન્ઝિસ્ટરનો ઍમ્પિફાયર તરીકે ઉપયોગ કરવામાં આવે ત્યારે ...
    View Solution
  • 10
    પરિપથમાં, જ્યારે $A$ અથવા $B$ આગળ સ્થિતિમાન $5\,V$ હોય ત્યારે લોછકલ કિંમત $A=1$ અથવા $B=1$ છે, અને જ્યારે $A$ અથવા $B$ આગળ સ્થિતિમાન $0\,V$ હોય ત્યારે લોગકલ કિંમત $A=0$ અથવા $B =0$ છે.આપેલ પરિપથ માટે સત્યાર્થ સારણી (ટૂથ ટેબલ) $........$ થશે.
    View Solution