આપેલ પરિપથમાં $L$ અને $C$ વચ્ચેનો વૉલ્ટેજ $300\, V$ અને $400\, V$ છે, તો $AC$ પરિપથના સ્ત્રોતનો વૉલ્ટેજ કેટલા $Volt$ હશે?
A$400$
B$500$
C$100$
D$700$
JEE MAIN 2013, Easy
Download our app for free and get started
c Voltage \(E\) of the ac source \(E = V_C - V_L\) \(=400\,V-300\,V =100\,V\)
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$4 \,A$ ના મૂલ્યનો $DC$ અને $4 \,A$ જેટલો મહત્તમ પ્રવાહ ધરાવતો $AC$ પ્રવાહ અનુક્રમે $3 \,\Omega$ અને $2 \,\Omega$ અવરોધોમાંથી વહે છે. બે અવરોધોમાં સમાન સમયમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુુણોત્તર .......... થશે.
એક ઇન્ડકટર $(L=100\; mH)$ અવરોધ $(R =100\;\Omega)$ અને બેટરી $(E=100\; V)$ ને શરૂઆતમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શ્રેણીમાં જોડેલાં છે. ઘણા લાંબા સમય પછી $A$ અને $B$ શૉટસર્કિટ થતાં બેટરી દૂર થઈ જાય છે, તો શૉટસર્કિટ પછી પરિપથમાંથી $1\;ms$ પછી પસાર થતો પ્રવાહ $I$ ($A$ માં) કેટલો હશે?
$110\,V$ ડી.સી. હીટરને એ.સી. સ્ત્રોતમાં ઉપયોગ માટે લેવામાં આવે છે. તે સમાન સમયમાં $110\,V$ ડીસી સાથે જોડતા જેટલી ગરમી ઉત્પન થાય. એટલી જ ગરમી એ.સી. સ્રોત સાથે ઉત્પન્ન કરે છે. તો ઓલ્ટરનેટીંગ વિદ્યુતસ્થિતિમાનનું $r.m.s.$ મૂલ્ય ......... $V$ છે.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પ્રકાશનો બલ્બ અને એક ઇન્ડકટર કોઇલને કળ વડે $AC$ પ્રવાહ સાથે જોડવામાં આવે છે જ્યારે કળ બંધ કરવામાં આવે અને થોડાક સમય બાદ એક લોખંડના સળિયાને ઇન્ડકટર કોઇલમાં દાખલ કરવામાં આવે ત્યારે પ્રકાશના બલ્બની તીવ્રતા .....................
$100 W -300 V$ ના વિદ્યુત બલ્બને $500\,V$ અને $\frac{150}{\pi} Hz$ ના એસી સ્ત્રોત સાથે જોડેલ છે. વિદ્યુતબલ્બને સલામત રાખવા જરૂરી ઈન્કડટન્સ $..........H$ છે.