$100 W -300 V$ ના વિદ્યુત બલ્બને $500\,V$ અને $\frac{150}{\pi} Hz$ ના એસી સ્ત્રોત સાથે જોડેલ છે. વિદ્યુતબલ્બને સલામત રાખવા જરૂરી ઈન્કડટન્સ $..........H$ છે.
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $100 \mu \mathrm{F}$ સંધારકતાવાળા કેપેસીટરને $12 \mathrm{~V}$ સ્થિતિમાન વડે વીજભારિત કરવામાં આવે છે અને દોલનો ઉત્પન્ન કરવા $6.4 \mathrm{mH}$ ના ઇન્ડકટર સાથે જોડવામાં આવે છે. પરિપથમાંનો મહત્તમ પ્રવાહ______થશે.
    View Solution
  • 2
    $r \sqrt{3} \Omega$ નો અવબાધ ધરાવતું એક સંધારક અને $4 \Omega$ અવરોધ ધરાવતા એક અવરોધને $8 \sqrt{2} \mathrm{~V}$ જેટલું મહત્તમ (peak) મૂલ્ચ ધરાવતા $ac$ પાવર ઉદ્રગમ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. પરિપથમાં વિખેરણ પામતો પાવર (કાર્યત્વરા) ......... $W$ હશે. 
    View Solution
  • 3
    પ્રમાણભૂત ફિલામેન્ટ લેમ્પ $100\,W$ વાપરે છે, જ્યારે તેને $200\,V$ ના $ac$ મુખ્ય સપ્લાય સાથે જોડવામાં આવે. બલ્બમાંથી પસાર થતો મહત્તમ પ્રવાહ $........\,A$ હશે
    View Solution
  • 4
    સમાંતર પ્લેટ સંઘારકમાં વાહક પ્રવાહનું $rms$ મૂલ્ય $6.9\,\mu\,A$ છે. જે સંઘારકકન $600\,rad / s$, ની કોણીય આવૃત્તિ ધરાવતા $230\,V$ ના $ac$ ઉદગમ સાથે જોડવામાં આવે તો સંઘારકની સંઘારકતા  $....\,pF$ હશે.
    View Solution
  • 5
    એક શ્રેણી $L.R$ પરિપથને $E=25 \sin 1000 t V$ ના $AC$ ઉદ્દગમ સાથે જોડેલ છે અને તેનો પૉવર ફેકટર $\frac{1}{\sqrt{2}}$ છે. જો ઉદ્દગમ નું $emf$ બદલાઈને $\mathrm{E}=20 \sin 2000 \mathrm{tV}$ થાય તો પરિપથમાં નવો પૉવર ફેક્ટર_________થશે.
    View Solution
  • 6
    $L$ ઇન્ડકટન્સ અને $R$ અવરોધને $\omega $ આવૃતિ ધરાવતા $AC$ પરિપથ સાથે શ્રેણીમાં જોડેલ છે. આ પરિપથમાંથી પાવરનો વ્યય કેટલો થતો હશે?
    View Solution
  • 7
    આકૃતિમાં બતાવ્યા પ્રમાણે $L$ ઇન્ડક્ટન્સ  અને $C$ કેપેસીટન્સને પરિપથમાં જોડેલા છે. $A_1$ અને $A_2$ એ એમીટર છે. જ્યારે $K$ કળને દબાવીને પરિપથ પૂર્ણ કરવામાં આવે, તો કળ $K$ બંધ કર્યા પછી તરત જ $A_1$ અને $A_2$ નું રીડિંગ કેટલું મળે?
    View Solution
  • 8
    નીચે બે કથન આપેલ છે.

    કથન $I$: જ્યારે $LCR-$શ્રેણી પરિપથમાં જ્યારે આવૃત્તિ વધે છે, પરિપથમાં પહેલા પ્રવાહ વધે છે, મહત્તમ મૂલ્ચ પ્રાપ્ત કરે છે. અને ત્યાર બાદ ધટે છે.

    કથન $II$ : શ્રેણી $LCR$ પરિપથમાં અનુવાદ વખતે પાવર અવયવનું મૂલ્ય એક હોય છે.

    ઉપર્યુક્ત બંને કથનના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાયો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 9
    $A.C$. પરિપથમાં વોલ્ટેજ $V = 5\,cos\, \omega \,t$ અને પ્રવાહ $I = 2 \,sin\, \omega t\, amperes$ છે,તો પાવર કેટલા ......$W$ થાય?
    View Solution
  • 10
    આકૃતિ મુજબ પ્રવાહનું વહન શકય છે?
    View Solution