માત્ર ઇન્ડકટર અને માત્ર કેપેસિટર ધરાવતી $ A.C.$ પરિપથમાં સમાન પ્રવાહ વહે છે,હવે $A.C.$ વોલ્ટેજની આવૃત્તિ વધારતાં પ્રવાહ અનુક્રમે....
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક શ્રેણી $LCR$ પરિપથને $ac$ વૉલ્ટેજ ઉદગમ સાથે જોડેલ છે જ્યારે પરિપથમાંથી $L$ ને દૂર કરવામાં આવે છે ત્યારે પ્રવાહ અને વૉલ્ટેજ વચ્ચેનો કળા તફાવત $\frac{\pi}{3}$ છે જો તેના બદલે પરિપથમાંથી $C$ ને દૂર કરવામાં આવે ત્યારે ફરીથી પ્રવાહ અને વૉલ્ટેજ વચ્ચેનો કળા તફાવત $\frac{\pi}{3}$ છે આ પરિપથનો શક્તિગુણાંક (power factor) ................. છે 
    View Solution
  • 2
    પરિપથમાં એેમીટરનું વાંચન $...........A$ છે.
    View Solution
  • 3
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પ્રકાશનો બલ્બ અને એક ઇન્ડકટર કોઇલને કળ વડે $AC$ પ્રવાહ સાથે જોડવામાં આવે છે જ્યારે કળ બંધ કરવામાં આવે અને થોડાક સમય બાદ એક લોખંડના સળિયાને ઇન્ડકટર કોઇલમાં દાખલ કરવામાં આવે ત્યારે પ્રકાશના બલ્બની તીવ્રતા ..................... 
    View Solution
  • 4
    $AC$ ઉદગમનો વૉલ્ટેજ $220\,V$ હોય તો ધન અર્ધચક્ર દરમિયાન સરેરાશ $e.m.f.=$.....$V$
    View Solution
  • 5
    એસી પરિપથમાં પાવર ફેકટર $\frac{1}{3}$ થી  $\frac{1}{9}$ બદલાય છે, તો  જો અવરોધ અચળ રહે તો રિએેકટન્સ કેટલી ટકાવારીથી બદલાશે (અંદાજિત)
    View Solution
  • 6
    સમાંતર પ્લેટ સંઘારકમાં વાહક પ્રવાહનું $rms$ મૂલ્ય $6.9\,\mu\,A$ છે. જે સંઘારકકન $600\,rad / s$, ની કોણીય આવૃત્તિ ધરાવતા $230\,V$ ના $ac$ ઉદગમ સાથે જોડવામાં આવે તો સંઘારકની સંઘારકતા  $....\,pF$ હશે.
    View Solution
  • 7
    આપેલ આકૃતિઓ માટે સાચો વિકલ્પ પસંદ કરો.
    View Solution
  • 8
    નીચે બે કથન આપેલ છે.

    કથન $I$: જ્યારે $LCR-$શ્રેણી પરિપથમાં જ્યારે આવૃત્તિ વધે છે, પરિપથમાં પહેલા પ્રવાહ વધે છે, મહત્તમ મૂલ્ચ પ્રાપ્ત કરે છે. અને ત્યાર બાદ ધટે છે.

    કથન $II$ : શ્રેણી $LCR$ પરિપથમાં અનુવાદ વખતે પાવર અવયવનું મૂલ્ય એક હોય છે.

    ઉપર્યુક્ત બંને કથનના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાયો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 9
    એક $110 \,V , 50 \,Hz , AC$ ઉદગમને (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) પરિપથમાં જોડેલ છે. અનુનાદ વખતે $55 \,\Omega$ ના અવરોધમાંથી પસાર થતો પ્રવાહ ............. $A$ હશે.
    View Solution
  • 10
    $AC$ પરિપથમાં વોલ્ટેજ $V$ અને પ્રવાહ $I$ હોય, તો પરિપથનો પાવર વ્યય કેટલો થાય?
    View Solution