$(A)$ પોટેન્શિયોમીટરના તારની લંબાઈના સમપ્રમાણમાં
$(B)$ તારના સ્થિતિમાન પ્રચલનના સમપ્રમાણમાં
$(C)$ તારના સ્થિતિમાન પ્રચલનના વ્યસ્તપ્રમાણમાં
$(D)$ પોટેન્શીયોમીટરના તારની લંબાઈના વ્યસ્તપ્રમાણમાં
નીચે આપેલા વિકલ્પોમાંથી સાયી ઉત્તર પસંદ કરો
$(A)$: કિર્ચોફનો પહેલો નિયમ એ વિદ્યુતભારના સંરક્ષણના નિયમ પરથી મળે છે.
$(B)$ : કિર્ચોફનો બીજો નિયમ ઊર્જા સંરક્ષણના નિયમ પરથી મળે છે.
નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?