આપેલા આદર્શવાયુના નમૂનાનું કદ $V$, દબાણ $P$ અને નિરપેક્ષ તાપમાન $T$ છે. વાયુના દરેક અણુનું દળ $m$ છે. નીચેનામાંથી શું વાયુની ઘનતા આપે છે?
  • A$\frac{P}{{kTV}}$
  • B$mKT$
  • C$\;\frac{P}{{kT}}$
  • D$\;\frac{{Pm}}{{kT}}$
NEET 2016, Medium
Download our app for free and get startedPlay store
d
As \(P V=n R T\) or \(n=\frac{P V}{R T}=\frac{\text { mass }}{\text { molar mass }}\)

                                                                    \(. . .(i)\)

Density, \(\rho=\frac{\text { mass }}{\text { volume }}=\frac{(\text { molar mass }) P}{R T}=\frac{\left(m N_{A}\right) P}{R T}\)

                                                           \([\text { From eqn. (i) }]\)

\(\rho=\frac{m P}{k T}\)                    \(\left(\because R=N_{A} k\right)\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $27°C$ તાપમાને વાયુનું દબાણ $P$ અને કદ $V $ છે.જો કદ અચળ રાખીને તાપમાન $ 927^°C $ કરવામાં આવે,તો નવું દબાણ કેટલું થાય?
    View Solution
  • 2
    $2$ મોલ હિલિયમ વાયુનું તાપમાન $0°C$ થી $100°C$ વધારવા અચળ કદે અને અચળ દબાણે અનુક્રમે ......ઉષ્મા જરૂરી છે.
    View Solution
  • 3
    સમાન દળ ધરાવતા $N_2$ અને $O_2$ વાયુઓને પાત્ર $A$ અને $B$ માં ભરેલા છે. પાત્ર $B$ નું કદ પાત્ર $A$ ના કદ કરતાં બમણું છે, તો પાત્ર $A$ અને $B$ પાત્ર માં રહેલા દબાણનો ગુણોત્તર......
    View Solution
  • 4
    સરેરાશ મુકતપથ બમણો થવાથી દબાણ કેટલુ થાય?
    View Solution
  • 5
    એક ફલાસ્ક (વાયુપાત્ર) માં દળના $2:1$ ગુણોત્તરમાં હાઈડ્રોજન અને આર્ગોન વાયુઓ રહેલા છે. મિશ્રણનું, તાપમાન $30^{\circ}\,C$ છે. તેમની સરેરાશ ગતિ ઊર્જાઓનો ગુણોત્તર ........છે. $(Ar$નું પરમાણુ દળ $=39.9$ આપેલ છે.)
    View Solution
  • 6
    આપેલા આદર્શવાયુના નમૂનાનું કદ $V$, દબાણ $P$ અને નિરપેક્ષ તાપમાન $T$ છે. વાયુના દરેક અણુનું દળ $m$ છે. નીચેનામાંથી શું વાયુની ઘનતા આપે છે?
    View Solution
  • 7
    $ 0^\circ C $ તાપમાને બેરોમીટરનું દબાણ $760\, mm$ છે.તો $ 100^\circ C $ તાપમાને બેરોમીટરનું દબાણ કેટલું થાય?
    View Solution
  • 8
    પાત્રમાં $27^oC$ તાપમાને $13\, gm$ વાયુ ભરેલ છે,હવે પાત્રનું તાપમાન $52^oC$ કરતાં દબાણ અચળ રાખવા માટે,મુકત કરવો પડતો ગેસ....... $g$ ?
    View Solution
  • 9
    $V$ કદ ધરાવતા પાત્રમાં $16\, g$ ઓક્સિજન , $28\, g$ નાઇટ્રોજન અને $44\, g$ કાર્બન ડાઇઓક્સાઇડ $T$ તાપમાને ભરેલ છે. $R$ વાયુનો સાર્વત્રિક અચળાંક હોય તો આ મિશ્રણનું દબાણ કેટલું થાય?
    View Solution
  • 10
    એક પરમાણ્વિક આદર્શ વાયુનાં ચોક્કસ જથ્થાનું અચળ દબાણે તેનું તાપમાન $10^{\circ} C$ જેટલું વધારવા માટે $20 \,J$ ઉષ્મા ઊર્જાની જરૂર પડે છે. તો અચળ કદે એટલું જ તાપમાન વધારવામાં ........... $J$ ઉષ્માની જરૂર પડે.
    View Solution