આપમેળે થતા બધા પ્રક્રમોમાં......
Medium
Download our app for free and get startedPlay store
c
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ...... એ વિશિષ્ટ ગુણધર્મનો સેટ છે.
    View Solution
  • 2
    નિરપેક્ષ તાપમાન $T$ એ એક રાસાયણિક પ્રક્રિયા માટે પ્રમાણિત પ્રક્રિયા ગીબ્સ ઊર્જા નીચે મુજબ આપી શકાય,

    ${\Delta _r}{G^o} = A - BT$

    જ્યાં $A$ અને $B$ શૂન્ય સિવાયના અચળાંકો છે. આ પ્રક્રિયા માટે નીચે આપેલા માંથી કયું સાચું છે?

    View Solution
  • 3
    અચળ દબાણ અને અચળ કદ પર પ્રક્રિયા $2{C_6}{H_6}(l) + 15{O_2}(g) \to 12C{O_2}(g) + 6{H_2}O(l)$ માટે પ્રક્રિયાની ઉષ્મા વચ્ચેનો તફાવત ${25\,^o}C$ પર $kJ $માં ...... છે.
    View Solution
  • 4
    પ્રણાલીમાંથી વાતાવરણમાં ઊર્જા રૂપાંતર કરી શકાય છે જેમ કે કાર્ય જો.....
    View Solution
  • 5
    $S.T.P.$ એ જળવાયુના $112$ લીટરના દહન દરમ્યાન મળતી ઉષ્મા કેટલા ......$KJ$ હશે ? ($H_2$ અને $CO$ ના સમાન કદનું મિશ્રણ)$H_2$$_{(g)} +$ $ \frac{1}{2} O_2$$_{(g)}$ $\rightarrow$ $H_2O$ $_{(g)}$; $\Delta H = -241.8 \,KJ; CO$ $_{(g)}$ $+ \frac{1}{2} O_2$ $_{(g)}$ $\rightarrow$ $CO_2$ $_{(g)}$; $\Delta H = -283\, KJ$
    View Solution
  • 6
    જ્યારે $100 $ કેલરી ઉષ્મા પુરી પાડવામાં આવે તો પ્રણાલી દ્વારા પુરૂ થતું કાર્ય $300$ જુલ છે. તો પ્રક્રિયા દરમ્યાન આંતરિક ઉર્જામાં થતો ફેરફાર.....જુલ
    View Solution
  • 7
    ${0\,^o}C$ તાપમાને એક મોલ બરફનું પાણીમાં રૂપાંતર થાય ત્યારે થતો એન્ટ્રોપી ફેરફાર (in $J\,K^{-1}\, mol^{-1}$) ગણો.

    ($0\,^oC$ તાપમાને બરફના પાણીમાં થતા રૂપાંતર માટે એન્થાલ્પી ફેરફાર $6.0\, k\,J\, mol^{-1}$ છે.)

    View Solution
  • 8
    અચળ તાપમાને અને દબાણે થતી નીચેની પ્રક્રિયા ધ્યાનમાં લો.

    ${N_2} + 3{H_2} \to 2N{H_3}$ 

    જો $\Delta H$ અને $\Delta U$ અનુક્રમે પ્રક્રિયા માટેના એન્થાલ્પી ફેરફાર અને આંતરિક ઊર્જા ફેરફાર હોય, તો નીચેનામાંથી કઇ રજૂઆત સાચી છે ?

    View Solution
  • 9
    એક વાયુ અવસ્થા $A$ માંથી અવસ્થા $B$ માં ફેરફાર અનુભવે છે. આ પ્રકમાં શોષાતી ઉષ્મા અને વાયુ દ્વારા થતુ કાર્ય અનુક્રમે $5\, J$ અને $8\, J$ છે.  હવે વાયુને અન્ય પ્રક્રમ દ્વારા $A$માં લાવવામાં આવે છે, જે દરમિયાન $3\, J$ ઉષ્મા મુક્ત થાય છે.

    આ $B$ થી $A$ ના પ્રતિગામી પ્રક્રમ માટે ... 

    View Solution
  • 10
    $373 \,K$ એ પ્રવાહી પાણીનું વરાળમાં રૂપાંતર માટે એન્થાલ્પી ફેરફાર $40.8\, KJ\, mol^{-1}$ છે. તો પ્રક્રિયા માટે $\Delta \,S$  કેટલા .......$JK^{-1}\, mol^{-1}$ થાય ?
    View Solution