એક વાયુ અવસ્થા $A$ માંથી અવસ્થા $B$ માં ફેરફાર અનુભવે છે. આ પ્રકમાં શોષાતી ઉષ્મા અને વાયુ દ્વારા થતુ કાર્ય અનુક્રમે $5\, J$ અને $8\, J$ છે.  હવે વાયુને અન્ય પ્રક્રમ દ્વારા $A$માં લાવવામાં આવે છે, જે દરમિયાન $3\, J$ ઉષ્મા મુક્ત થાય છે.

આ $B$ થી $A$ ના પ્રતિગામી પ્રક્રમ માટે ... 

  • Aવાયુ દ્વારા $10\, J$ કાર્ય થશે
  • Bવાયુ દ્વારા $6\, J$ કાર્ય થશે
  • Cપર્યાવરણ દ્વારા વાયુ પર $10\, J$ કાર્ય થશે
  • Dપર્યાવરણ દ્વારા વાયુ પર $6\, J$ કાર્ય થશે
JEE MAIN 2017, Diffcult
Download our app for free and get startedPlay store
d
\(\Delta {U_{AB}} = q + w =  + 5 + ( - 8) =  - 3\)

\(q =  - 3,\,\Delta {U_{BA}} =  + 3\)

\(\Delta {U_{BA}} = q + w\)

\( \Rightarrow 3 =  - 3 + w \Rightarrow w =  + 6\)

                                 (work done on the system)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    અચળ કદ કેલોરીમીટરમાં એક વાયુ (મોલર દળ $=280\, g\, mol ^{-1}$ ) ને વધુ $O _2$ માં સળગાવવામાં આવ્યો અને દહન દરમયાન કેલોરીમીટરનું તાપમાન $298.0\, K$ થી $298.45\, K$ વધે છે. જો કેલોરીમીટરની ઉષ્માક્ષમતા $2.5\, kJ\,K -1$ અને વાયુની દહન એન્થાલ્પી $9\, kJ \,mol ^{-1}$ હોય તો પછી $.....\,g$ વાયુનો  જથ્થો સળગ્યો હોવો જોઈએ. (નજીકનો પૂર્ણાંક)
    View Solution
  • 2
    ઓટોમોબાઈલમાં પ્રક્રિયા નીચે પ્રમાણે ધરાવે છે,

    $2{C_8}{H_{18}}(g) + 25{O_2}(g) \to 16C{O_2}(g) + 18{H_2}O(g).$

    ત્યારે $\Delta H,\,\Delta S$ અને $\Delta G$ની નિશાની .......... હશે.

    View Solution
  • 3
    નીચેનું પ્રવાહી-બાષ્પ સંતુલન ધ્યાનમાં લો.

    પ્રવાહી $\rightleftharpoons $ બાષ્પ

    નીચના પૈકી કયો સંબંધ સાચો છે?

    View Solution
  • 4
    $300\, K$ તાપમાને $2\, mol$ આદર્શ વાયુનુ $5\,L$ માંથી $15\, L$ કદ માં વિસ્તરણ થાય ત્યારે થતુ કાર્ય ..............$kJ$ થશે.
    View Solution
  • 5
    જ્યારે એક મોલ હેપ્ટેન $(I)$ નું $T$ તાપમાને દહન કરવામાં આવે ત્યારે $\Delta H$ અને $\Delta U$ વચ્ચેનો તફાવત $(\Delta H - \Delta U),$ કોને સમાન થશે ?
    View Solution
  • 6
    $C + O_2 \rightarrow CO_2$ પ્રક્રિયા માટે એન્થાલ્પી ...... હોય છે.
    View Solution
  • 7
    જયારે $600\, mL \,0.2\, M \,HNO _3$ ને $400\, mL\, 0.1 \,M \,NaOH$ ના દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે છે ત્યારે ફલાસ્કના તાપમાનમાં થતો વધારો $.......\times 10^{-2}{ }^{\circ} C$ છે.

    (તટસ્થીકરણ એન્થાલ્પી $=57\, kJ \,mol ^{-1}$ અને પાણીની વિશિષ્ટ ઉષ્મા= $4.2 \,J\,K ^{-1} \,g ^{-1}$ )

    View Solution
  • 8
    પ્રક્રિયા સ્વપ્રેરિત ત્યારે થશે, જ્યારે .......
    View Solution
  • 9
    $300\,K$ પર સ્વતંત્ર પ્રક્રમો માટે, સ્વયંભૂ ન થતી (આપમેળે ના થાય તેવી) પ્રક્રમોની સંખ્યા નીચે આપેલામાંથી $.........$ છે.
    પ્રક્રમ $\Delta H / kJ\,mol ^{-1}$ $\Delta S / J K^{-1}$
    $A$ $-25$ $-80$
    $B$ $-22$ $40$
    $C$ $25$ $-50$
    $D$ $22$ $20$
    View Solution
  • 10
    $H_2$, $Cl_2$ અને $HCl$ ની બંધ વિયોજન-એન્થાલ્પી(બંધ-ઊર્જા અનુક્રમે $434,242$ અને $431$  કિ જૂલ મોલ$^{-1}$ છે. $HCl$ ની સર્જન-એન્થાલ્પી કેટલા .....કિલો જૂલ મોલ$^{-1}$ હશે ?
    View Solution