આયનીચ સંયોજન $[Co(NH_3)_5(NO_2)]Cl$ નું $0.0020 \,m$ જલીય દ્વાવણ $-0.00732\,^o C$ તાપમાને ઠારણ પામે છે. તો $1$ મોલ આયનીય સંયોજનને પાણીમાં દ્રાવ્ય કરતા ઉત્પન્ન થતા આયનોના મોલની સંખ્યા .........

$(K_f =-1.86\,^o\, C/m)$

AIPMT 2009, Medium
Download our app for free and get startedPlay store
d
$\Delta T_{f}=i k_{f} \cdot m$

$i=\frac{\Delta T_{f}}{k_{f} \cdot m}$

$=\frac{0.00732}{1.86 \times 0.002}=\frac{0.00732}{0.00372}$

$i=2$

Compound will be $\left.\left[\mathrm{Co}\left(\mathrm{NH}_{3}\right)_{5}\right] \mathrm{NO}_{5} \mathrm{NO}_{2}\right] \mathrm{Cl}$

Total possible ions $=2$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $18$  ગ્રામ ગ્લુકોઝ $(C_6H_{12}O_6)$ ને $178.2$  ગ્રામ પાણીમાં ઉમેરવામાં આવે તો $100\,^o$ સે. એ ડલીય દ્રાવણાં બાષ્પ દબાણ એ ..........  ટોર
    View Solution
  • 2
    જ્યારે $1.04\, g\, BaCl_2$ ને $10^5\, g$ પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે તો દ્રાવણની સાંદ્રતા ............... $\mathrm{ppm}$ થશે ?
    View Solution
  • 3
    એક જ દ્રાવકમાં બનાવેલા સમમોલલ દ્રાવણોના .....
    View Solution
  • 4
    પાણીનું સામાન્ય ઉત્કલનબિંદુ $373\, K$ (at $760\, mm$) છે. $298\, K$ તાપમાને પાણીનું બાષ્પદબાણ $23\, mm$ છે. જો પાણીની બાષ્પાયન એન્થાલ્પી $40.656\, kJ/mol$ હોય, તો $23\, mm$ દબાણે પાણીનું ઉત્કલનબિંદુ ........... $\mathrm{K}$ થશે.
    View Solution
  • 5
    ${25\,^o}C$ પર $0.1\,M$ સાંદ્રતાવાળા દ્રાવણ માંથી કોનું અભિસરણ દબાણ ઉચ્ચતમ છે?
    View Solution
  • 6
    $10 $ ગ્રામ/લિટર યુરિયા ધરાવતું દ્રાવણ એ $5\%$ વિદ્યુત અવિભાજ્ય પદાર્થ ધરાવતા દ્રાવણ સાથે આઇસોટોનિક છે, તો વિદ્યુત અવિભાજ્ય પદાર્થનું આણ્વીય દળ .....ગ્રામ/મોલ થાય.
    View Solution
  • 7
    એક દ્રાવક માટે મોલલ અવનયન આચળાંક $4.0\, K\, Kg\, mol^{-1}$ છે. $K_2SO_4$ ના $0.03\, mol\, kg^{-1}$ દ્રાવણ માટે દ્રાવકના ઠારબિંદુમાં થતો ઘટાડો .............. $\mathrm{K}$ જણાવો. 

    (વિધુતવિભાજ્યનુ સંપૂર્ણ વિયોજન ધારો)

    View Solution
  • 8
    જયારે દ્રાવ્યને દ્રાવકમાં ઓગાળવામાં આવે ત્યારે દ્રાવકનું બાષ્પદબાણ ઘટે છે તેને કારણે........
    View Solution
  • 9
    $90\,^oC $ એ બેન્ઝિનનું બાષ્પ દબાણ $1020 $ ટોર છે. $58.5$  બેન્ઝિનમાં $5\,g$ દ્રાવ્ય લેવામાં આવે છે. જેનું બાષ્પ $ 990 $ ટોર છે. દ્રાવ્યનું આણ્વીય વજન કેટલું થશે?
    View Solution
  • 10
    $150\,mL$,  $N = 1/7$  માં $H_2SO_4$ નું વજન ........ $g$ હોય છે.
    View Solution