જયારે દ્રાવ્યને દ્રાવકમાં ઓગાળવામાં આવે ત્યારે દ્રાવકનું બાષ્પદબાણ ઘટે છે તેને કારણે........
  • A
    દ્રાવણનું ઉત્કલન   બિંદુ ઘટે છે.
  • B
    દ્રાવણનું ઉત્કલન બિંદુ વધે છે.
  • C
    દ્રાવણનું ઠારબિંદુ વધે છે.
  • D
    આપેલ પૈકી એક પણ નહી
Easy
Download our app for free and get startedPlay store
b
પ્રવાહીનું ઉત્કલનબિંદુ \(\propto \) [ \(1/\)  પ્રવાહીનું બાષ્પદબાણ]
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $25\,^oC $ સે. એ $CCl_4$ નું બાષ્પ દબાણ $143\,\,mm\,Hg$.  $0.5\,gm$  $100\,ml$ $CCl_4$ માં અબાષ્પશીલ દ્રાવ્યને (અ.ભા. $65$ ) દ્રાવ્ય કરવામાં આવે છે તો દ્રાવણનું બાષ્પદબાણ કેટલા ........... $\mathrm{mm}$ હશે? ( $CCl_4$ ની ઘનતા $= 1.58 \,\,gm/cm^3$)
    View Solution
  • 2
    $2\,g$ અબાષ્પશીલ દ્રાવ્ય $(solute)$ ને $20\,g$ પાણીમાં ઓગાળીને બનાવેલું દ્રાવણ $373.52\,K$ પર ઉકળે છે.તો દ્રાવ્યનું આણ્વીય દળ. $........g\,mol^{-1}$ છે.(નજીકનો પૂર્ણાંક) પાણી $373\,K$ પર ઉકળે છે.(આપેલ છે પાણીનો $= 0.52\,K\,kg\,mol^{-1})$
    View Solution
  • 3
    પાણીના વરાળની ગુપ્ત ઉષ્મા $9700\,Cal/mole$ છે. અને જો તેનું ઉત્કલન બિંદુ ${100\,^o}C$ છે , પાણીનો ઉન્નયન અચળાંક ......... $^oC$ છે
    View Solution
  • 4
    $10\, \mathrm{~g}$ ગ્લુકોઝ $\left(\mathrm{C}_{6} \mathrm{H}_{12} \mathrm{O}_{6}\right)$ ને $250 \,\mathrm{ml}$ પાણીમાં $\left(\mathrm{P}_{1}\right)$ $10\, \mathrm{~g}$ યુરિયા $\left(\mathrm{CH}_{4} \mathrm{~N}_{2} \mathrm{O}\right)$ ને $250\, ml$ પાણીમાં $\left(\mathrm{P}_{2}\right)$ અને $10\, \mathrm{~g}$ સુક્રોઝ $\left(\mathrm{C}_{12} \mathrm{H}_{22} \mathrm{O}_{11}\right)$ ને $250\, ml$ પાણીમાં $\left(\mathrm{P}_{3}\right)$ ઓગાળીને દ્રાવણો બનાવવામાં આવ્યા. આ દ્રાવણોના અભિસરણ દબાણનો ઘટતો ક્રમ માટેનો સાચો વિકલ્પ પસંદ કરો.
    View Solution
  • 5
    જો $H_2O$ નું $K_f$ મૂલ્ય $ 1.86 $ હોય તો અબાષ્પશીલ દ્રાવ્ય ની $ 0.1\,m $ દ્રાવણ માટે $\Delta T_f$ નું મલ્ય કેટલું થાય ?
    View Solution
  • 6
    $1 $ મોલ હેપ્ટેન $(V.P = 92\,\,mm\,Hg) $ ને $ 4$ મોલ ઓક્ટેન $ (V.P = 31\,\,mm \,Hg), $ સાથે મિશ્ર કરવાથી, આદર્શ દ્રાવણ બનાવે છે. તેથી દ્રાવણનું બાષ્પ દબાણ .......... $mm\,Hg$ હશે.
    View Solution
  • 7
    જો સુગર કેનનું $ 6.84\%  $ (વજન/કદ) દ્રાવણએ (અ.ભા $ 342$) એ થાયોકાર્બેમાઈડનું $1.52\% $ (વજન/કદ) દ્રાવણ સાથે આઈસોટોનીક થાય છે, તો થાયોકાર્બેમાઈડનો અણુભાર કેટલો થાય?
    View Solution
  • 8
    $NaCl$ નું જલીય દ્રાવણ $0.372\,K$. ની બરાબર પાણીના ઠંડું બિંદુનું અવનયન  દર્શાવે છે.સમાન મોલાલિટીના $BaCl_2$ દ્રાવણ નું ગલન બિંદુ ......... $^oC$ હશે

    $[K_f \,(H_2O)= 1.86\,K\,kg\,mol^{-1}$ ; $K_b\,(H_2O) = 0.52\,K\,kg\,mol^{-1} ]$

    View Solution
  • 9
    શેમાં ઠારણ બિંદુમાં અવનયન જોવા મળે છે?
    View Solution
  • 10
    આયનીય સંયોજન $XY$ ના પાણીમાંના મંદ દ્રાવણનુ અભિસરણ દબાણ એ $BaCl_2$ ના પાણીમાંના $0.01\,M$ દ્રાવણના અભિસરણ દબાણ કરતા ચાર ગણુ છે. આયનીય સંયોજનનુ પાણીમાં સંપૂર્ણ વિયોજન થાય છે તેમ ધારી દ્રાવણમાં $XY$ ની સાંદ્રતા ($mol\,L^{-1}$ માં) ગણો.
    View Solution