જયારે દ્રાવ્યને દ્રાવકમાં ઓગાળવામાં આવે ત્યારે દ્રાવકનું બાષ્પદબાણ ઘટે છે તેને કારણે........
  • A
    દ્રાવણનું ઉત્કલન   બિંદુ ઘટે છે.
  • B
    દ્રાવણનું ઉત્કલન બિંદુ વધે છે.
  • C
    દ્રાવણનું ઠારબિંદુ વધે છે.
  • D
    આપેલ પૈકી એક પણ નહી
Easy
Download our app for free and get startedPlay store
b
પ્રવાહીનું ઉત્કલનબિંદુ \(\propto \) [ \(1/\)  પ્રવાહીનું બાષ્પદબાણ]
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નિયમ તાપમાને શુધ્ધ પાણીનું બાષ્પદબાણ $25 $ મિમિ અને યુરયાન મંદ દ્રાવણનું બાષ્પદબાણ $24.5 $ મિમિ હોય, તો દ્રાવણની મોલાલિટી……થાય.
    View Solution
  • 2
    $Ca(NO_3)_2$ ના $1.5\, m$ જલીય દ્રાવણનું પ્રાયોગિક આણ્વિયદળ $65.4\,g\, mol^{-1}$ અને સૂત્રદળ $164\,g\, mol^{-1}$ છે. તો વિયોજન અંશ ............. થશે.
    View Solution
  • 3
    પાણી માટે $K_f = 1.86\,\, K\,kg\,mol$ $^{-1}$ જો તમારૂં વાહનનું રેડીયેટર $1.0$  કિ. ગ્રામ પાણી ધરાવે તો દ્રાવણ નું ઠારણ બિંદુ $ -2.8\,^o$ સે. જેટલું ઘટાડવામાં માટે ........ $gm$ ઇથીલીન ગ્લાયકોલ $(C_2H_6O_2)$ ઉમેરવામાં આવે છે.
    View Solution
  • 4
    એક અબાષ્પશીલ, વિધતઅવિભાજ્ય દ્રાવ્યને જયારે દ્રાવકમાં દ્રાવ્ય કરવામાં આવે છે ત્યારે દ્રાવણના બાષ્પદબાણમાં $8\%$ નો ઘટાડો થાય તો દ્રાવ્યના મોલ-અંશ ............. થશે.
    View Solution
  • 5
    $NaCl$ દ્રાવણનું અભિસરણ દબાણ $0.10$ $atm$ છે અને ગ્લુકોઝ દ્રાવણનું અભિસરણ દબાણ $0.20$ $atm.$  છે. $1\, L$ ગ્લુકોઝ દ્રાવણ અને $2\, L$ સોડિયમ ક્લોરાઇડ દ્રાવણ સાથે મિશ્ર કરતા બનતા દ્રાવણનું  અભિસરણ દબાણ $x \times 10^{-3}$ atm છે.$x$ .......... છે.(નજીકના અંક)

     

    View Solution
  • 6
    નીચેનામાંથી કોના $0.1\,M$ જલીય દ્રાવણનુ ઠારબિંદુ સૌથી નીચું હશે ?
    View Solution
  • 7
    $20\,ml$,  $0.1\,M$ જલીય $H_3 PO_3$ ના દ્રાવણનું સંપૂર્ણ તટસ્થીકરણ કરવા માટે $0.1\,M$   $KOH$ ના જલીય દ્રાવણનું .......... $mL$ કદ જરૂરી છે.
    View Solution
  • 8
    ધન પદાર્થને પાણીમાં ઓગાળતા બનતા દ્રાવણ ઉત્કલનબિંદુને  લાગતાં નીચેના વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસદ કરો : વિધાન $- 1 : 1$  મોલલ ગ્લુકોઝ જલીય $1000 $ ગ્રામ પણીમાં $ 180 $ ગ્રામ ગ્લુકોઝ ધરાવે છે. વિધાાન $ - 2 :1000$  ગ્રામ પાણીમાં $1 $ મોલ દ્રાવ્ય ધરાવતું દ્રાવણ $1 $ મોલલ દ્રાવણ કહેવાય છે.
    View Solution
  • 9
    ચોક્કસ તાપમાને બેન્ઝીનનું બાષ્પદબાણ $640\,mm$ $Hg$ છે. અબાષ્પશીલ અને વિદ્યુત અવિભાજય ઘન જેનું દળ $2.175\,g$ છે, જેને $39.08\,g$ બેન્ઝિનમાં ઉમેરવામાં આવે છે, દ્રાવણનું બાષ્પદબાણ $600\,\,mm$ $Hg$ છે,તો ઘન પદાર્થનો અણુ ભાર શું હશે?
    View Solution
  • 10
    $0.10\, m$ જલીય $CrCl _{3}, xNH _{3}$નું ઉન્નયન ઉત્કલન બિંદુ એ $0.05\, m$ જલીય $CaCl _{2}$ દ્રાવણ કરતાં બે ગણું છે.  $x$નું મૂલ્ય ......... છે.

    $[$ધારો કે સંકીર્ણનું $100 \%$ આયાનીકરણ થાય છે અને  $CaCl _{2}$માં $Cr$નો સવાર્ગંક $6$ છે અને બધા $NH _{3}$ પરમાણુ સવર્ગ ક્ષેત્રમાં અંદર હાજર છે. $]$

    View Solution