$AB$ પ્રકારના ક્ષાર માટે દ્રાવ્યતા ગુણાકાર $4.0 \times 10^{-8}$ છે. તો તેના પ્રમાણિત દ્રાવણની મોલારિટી જણાવો.
NEET 2020, Medium
Download our app for free and get startedPlay store
b
For salt AB

$K_{ ap }=( s )^{2} \Rightarrow s =\sqrt{ K _{ sp }}$

$s =\sqrt{4 \times 10^{-8}}=2 \times 10^{-4} M$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેના વિધાનો અને કારણો ધ્યાન માં લો કયો વિકલ્પ સાચો છે 

    વિધાન $(A)$ $:$ જ્યારે $Cu$ $(II)$ અને સલ્ફાઇડ આયનો ભળી જાય છે તેઓ ઘન આપવા માટે ખૂબ જ ઝડપથી મળીને પ્રક્રિયા આપે છે.

    કારણ  $(R)$ $:$ $Cu ^{2+}( aq )+ S ^{2-}( aq ) \rightleftharpoons \operatorname{CuS}( s )$  નો સંતુલન અચળાંક ઊંચો છે કારણકે દ્રાવ્યતા નીપજ નીચી છે 

    View Solution
  • 2
    જો $NH_3$ ના ઉત્પાદન માટેનો સંતુલન અચળાંક $K_c$ હોય તો આ જ તાપમાને $NH_3$ નો વિયોજન અચળાંક.....
    View Solution
  • 3
    $100\,mL \,0.1\, M\,H _2 SO _4$ સાથે $50\, mL \,0.1\, M\,NaOH$ ની સાથે મિશ્ર કરતાં મળતા દ્વાવણમાં $H _2 SO _4$ ની સપ્રમાણતા $.....\,\times 10^{-1} \,N$. (નજીકનો પૂર્ણાંક)
    View Solution
  • 4
    નિર્બળ એસિડ $HX$ વિયોજન અચળાંક $1 \times {10^{ - 5}}\,M$ ધરાવે છે. તે આલ્કલી સાથે પ્રક્રિયા કરીને ક્ષાર $NaX$ બનાવે છે.$NaX$ના $ 0.1 \,M$ દ્રાવણનો જલીયકરણ અચળાંક......$\%$ છે.
    View Solution
  • 5
    એલમની જલીય દ્રાવણમાં $pH$ = ....
    View Solution
  • 6
    $BaCl_2$ નો દ્રાવ્યતા ગુણાકાર $4\times10^{-9}$ છે. તો તેની દ્રાવ્યતા મોલ/લિટરમાં .......
    View Solution
  • 7
    $NH_2^ - $ નો સંયુગ્મી એસિડ  .......... થશે.
    View Solution
  • 8
    નીચે આપેલા માંથી કયું/ક્યાં વિધાન(નો) સાચું(ચા) છે ?

    $(A)$ $1 \times 10^{-8}\,M\,HCl$ દ્વાવણ ની $pH\,8$ છે.

    $(B)$ $H _2 PO _4^{-}$નો સંયુગ્મ બેઇઝ એ $HPO _4^{2-}$ છે.

    $(C)$ તાપમાન માં વધારા સાથે $Kw$ વધે છે.

    $(D)$ અડધા તટસ્થીકરણ બિંદુ પર, જ્યારે એક નિર્બળ મોનોપ્રોટિક એસિડ ના દ્વાવણનું પ્રબળ બેઇઝ વિરુદ્ધ અનુમાપન કરવામાં આવે છે. ત્યારે, $pH =\frac{1}{2} pK _{ a }$

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 9
    પાણીનો આયનિક ગુણાકાર વધે છે જો....
    View Solution
  • 10
    $HgCl_2$ એ સહસંયોજક સંયોજન છે, પાણીમાં થોડું દ્રાવ્ય થાય છે, ક્લોરાઇડ આયનોના ઉમેરા દ્વારા દ્રાવ્યતા વધે છે કારણ 
    View Solution