જો $298\, K$, પાણીમાં $PbCl_2$ ની મહત્તમ સાંદ્રતા $0.01\, M$ હોય તો $0.1\, M\, NaCl$ માં મહત્તમ સાંદ્રતા = ?
Medium
Download our app for free and get startedPlay store
d
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $M/3 \,HCl$ નું $300\,cc$ નું, $M/2\, HNO_3$ નુ $20\,cc, M/4 NaOH$ નું $400\,cc$ નું દ્રાવણ મિશ્ર કરવામાં આવે છે તથા તેમનું કુલ કદ $1\,dm^3$ હોય તો પરિણામી દ્રાવણની $PH$........ થશે.
    View Solution
  • 2
    દ્રાવણમાં ક્ષાર $AB$ની દ્રાવ્યતા નીપજ  $1\times10^{-8}$ છે જેમાં $A^+$ આયનોની સાંદ્રતા $10^{-3}\, M$ છે. જ્યારે $B^-$ આયનની સાંદ્રતા કેટલી રાખવામાં આવે છે ત્યારે ક્ષારનું અવક્ષેપન થશે.
    View Solution
  • 3
    નિર્બળ એસિડ $(HA)$ માં સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ઉમેરતા $pH\, = 6$ ધરાવતું બફર મળે છે. જો $HA$ નો આયનીકરણ અચળાંક $10^{-5}$ હોય તો બફર દ્રાવણમાં ક્ષાર અને એસિડની સાંદ્રતાનો ગુણોત્તર જણાવો.
    View Solution
  • 4
    સૂચક તરીકે ફીનોલ્ફથેલીન સાથેનો નિર્બળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઈઝ નો અનુંમાપન વક્ર નીચે આપેલ $..........$ છે.

    ફીનોલ્ફથેલીન = $4 \times 10^{-1}$ આપેલ $\log _2=0.3$

    ફીનોલ્ફથેલીન ના સંદર્ભમાં નીચે આપેલા વિધાન/નો ની સંખ્યા કે જે સાચું છે તે $.......$ છે.

    $A$. નિર્બળ એસિડ સાથે નિર્બળ બેઈઝ ના અનુંમાપન માટે તેનો સૂચક તરીકે ઉપયોગ થાય છે.

    $B$. $pH =8.4$ પર રંગમાં ફેરફાર શરૂ થાય છે.

    $C$. તે નિર્બળ કાર્બેનિક બેઈઝ છે.

    $D$. એસિડીક માધ્યમ માં રંગવિહીન છે.

    View Solution
  • 5
    ${25\,^o}C$ પર પાણીનું વિયોજન $1.9 \times {10^{ - 7}}\% $ છે અને પાણીની ઘનતા $1.0\,g/c{m^3}$છે. પાણીનો આયનીકરણ અચળાંક છે?
    View Solution
  • 6
    ઘન $Ba(NO_3)_2$ $1.0 \times 10^{-4}\, M\, Na_2CO_3$ દ્રાવણમાં ધીમે ધીમે ઓગળે છે. $Ba^{2+}$ની કઈ સાંદ્રતા એ $BaCO_3$ના અવક્ષેપ શરૂઆતથી બનશે?($BaCO_3 = 5.1 \times 10^{-9}$ માટે $K_{sp}$)
    View Solution
  • 7
    પાણીમાં $BaSO_4$ ની દ્રાવ્યતા $2.33 \times 10^{-3}$ ગ્રામ/લીટર છે તેનો દ્રાવ્યતા ગુણાકાર....... ($BaSO_4$ નો અણુભાર = $233$)
    View Solution
  • 8
    જલીય દ્રાવણમાં $SCN^{-1}, Br^{-1}, I^{-1}$ અને $Cl^{-1}$ આયનો હાજર છે. જ્યારે દ્રાવણ $AgNO_3$ મિશ્ર કરવામાં આવે તો તે દરેકમાંથી કયું પ્રથમ અવક્ષેપિત થશે ?

    $K_{sp}$ એ $AgCl = 1.2\times 10^{-10} \,K_{sp}$ એ $AgI = 1.7 \times 10^{-16}$

    $K_{sp}$ એ $AgSCN = 7.1 \times 10^{-7} \,K_{sp}$ એ $AgBr = 3.5 \times 10^{-13}$

    View Solution
  • 9
    $K_h$ = $K_w$/$K_a$ નીચેના ...... ક્ષારને લાગુ પડે છે.
    View Solution
  • 10
    સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો.

    સૂચિ $I$

    (અવક્ષેપિત કરતો પ્રક્રિયક અને પરિસ્થિતિઓ)

    સૂચિ $II$

     (ધનાયન (કેટાયન)

    $A$ $\mathrm{NH}_4 \mathrm{Cl}+\mathrm{NH}_4 \mathrm{OH}$ $I$ $\mathrm{Mn}^{2+}$
    $B$ $\mathrm{NH}_4 \mathrm{OH}+\mathrm{Na}_2 \mathrm{CO}_3$ $II$ $\mathrm{Pb}^{2+}$
    $C$ $\mathrm{NH}_4 \mathrm{OH}+\mathrm{NH}_4 \mathrm{Cl}+\mathrm{H}_2 \mathrm{~S}$ gas $III$ $\mathrm{Al}^{3+}$
    $D$ dilute $\mathrm{HCl}$ $IV$ $\mathrm{Sr}^{2+}$

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો

    View Solution