બોરિક એસિડ $H_ 3BO_3$ .... છે.
Easy
Download our app for free and get startedPlay store
c
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $M{X_2}$ સામાન્ય સૂત્ર ધરાવતા અલ્પ દ્રાવ્ય ક્ષારનો પાણીમાં દ્રાવ્યતા ગુણાકાર $4 \times {10^{ - 12}}$ છે. તો ક્ષારના જલીય દ્રાવણમાં  ${M^{2 + }}$ આયનની સાંદ્રતા .......... થશે.
    View Solution
  • 2
    $25\,^oC$ તાપમાને એસિટિક એસિડ માટે $K_a =1.8 \times 10^{-5}$ અને $NH_4OH$ માટે $K_b =1.8\times 10^{-5}$ હોય, તો એમોનિયમ એસિટેટના જલીય દ્રાવણની પ્રકૃતિ જણાવો.
    View Solution
  • 3
    બેઝિકતાનો સાચો ક્રમ........ છે.
    View Solution
  • 4
    $0.1\,M$ એમોનિયમ ક્લોરાઈડનું જલવિભાજન અચળાંક $2.5 \times 10^{-10}$ છે તેનો જલવિભાજન અંશ......
    View Solution
  • 5
    દ્રાવ્યતા ગુણાકાર ($K_{sp}$) માટે કયું વિધાન ખોટું છે ?
    View Solution
  • 6
    $HCl$ ના કદમાપક પૃથ્થકરણમાં જો આપણે સૂચક તરીકે ફિનોલ્ફથેલીનનો ઉપયોગ કરીએ તો કયો બેઇઝ અનુમાપન માટે અયોગ્ય છે ?
    View Solution
  • 7
    $1M$ બેન્ઝોઈક એસિડ ($pKa$ = $4.20$) અને $1M$ સોડિયમ બેન્ઝોએટ ધરાવતા એક જલીય દ્રાવણની $pH 4.5$ છે. આ બફર દ્રાવણના $300$ $mL$ માં બેન્ઝોઈક એસિડ દ્રાવાણનું કદ_________________ $\mathrm{mL}$ છે.  (આપેલ : $\log 2=0.3$ )
    View Solution
  • 8
    $0.01\; M \;NaOH (aq)$ દ્રાવણની $pH$ ..........
    View Solution
  • 9
    જો પાણીના આયનિક અચળાંક નું મુલ્ય $ 1.8 \times 10^{-16}$ છે તો પાણીની આયોનિક નીપજ કેટલી હોય ?
    View Solution
  • 10
    નીચે બે વિધાનો આપેલા છે.

    વિધાન ($I$) : એમોનિયમ કાર્બોનેટનું જલીય દ્રાવણ બેઝિક છે.

    વિધાન ($II$) : નિર્બળ એસિડ અને નિર્બળ બેઈઝના ક્ષારના ક્ષાર દ્રાવણની એસિડિક/બેઝિક પ્રકૃતિ તેમાં બનતાં એસિડ અને બેઈઝના $K_a$ અને $K_b$ ના મૂલ્યો ઉપર આધારિત છે.

    ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિક્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.

    View Solution