અભિસરણ દબાણ નક્કી કરવાની આદર્શ રીત ...... છે.
Easy
Download our app for free and get startedPlay store
d
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    દ્રાવકનો મોલલ અવનયન અચળાંક ગણો કે જેનું ઠારબિંદુ $ 16.6\,^oC$  અને તેની ગલન-ઉષ્મા $180.75 \,J/g$  હોય.
    View Solution
  • 2
    $A$  અને $B$  બંને પ્રવાહીના બાષ્પદબાણ અનુક્રમે $80$  મિમિ અને $60$  મિમિ છે જો $ 3$ મોલ $ A $ અને $ 2$ મોલ $B$ ને મિશ્ર કરવમાં આવે, તો બનતા દ્રાવણનું કુલ બાષ્પદબાણ …….. મિમિ થાય.
    View Solution
  • 3
    $0.01\,m\,\,NaCl$  ના જલીય દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો $0.37^o$ સે છે, તો $0.02 $ મોલલ યુરિયાના જલીય દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો .....  $^o$ સે થાય.
    View Solution
  • 4
    પ્રવાહીનો cryoscopic constant એ ઠારબિંદુ અવનયન અને........ નો ગુણોત્તર છે.
    View Solution
  • 5
    $373\,K$ એ હેપ્ટેન અને ઓક્ટેનને મિશ્ર કરતા આદર્શ દ્રાવણ બનાવે છે બે પ્રવાહી ઘટકોના બાષ્પ દબાણ એ (હેપ્ટેન અને ઓક્ટેન) અનુક્રમે $105 kPa$  અને $45\,kPa $ છે તે $25$  ગ્રામ હેપ્ટેન અને $35$  ગ્રામ ઓક્ટેનને મિશ્ર કરવાથી બનતા દ્રાવણનું બાષ્પલદબાણ ........ $kPa$ થાય. (હેપ્ટેનનો અને ઓક્ટેન ના અણુભાર $ = 100\,g$  $mol^{-1}$ અને અનુક્રમે $= 114\,\,g \,mol^{-1}$)
    View Solution
  • 6
    ચોક્કસ તાપમાને $0.25\, M$ વિધુતઅવિભાજ્યના દ્રાવણનુ અભિસરણ દબાણ $\pi \,bar$ છે. તો આ જ તાપમાને $0.125\, M\, Ba(NO_3)_2$ ના દ્રાવણનુ અભિસરણ દબાણ કેટલુ થશે ?
    View Solution
  • 7
    $100 \mathrm{~g}$ પાણીમાં $10 \mathrm{~g}$ વિદ્યુતવિભાજ્ય $\mathrm{AB}_2\left(\mathrm{AB}_2 \rightarrow \mathrm{A}^{2+}+2 \mathrm{~B}^{-}\right)$ધરાવતું એક દ્રાવણ $100.52^{\circ} \mathrm{C}$ એ ઉકળે છે. વિદ્યુતવિભાજ્યનો આયનીકરણ અંશ $(\alpha)$. ......... $\times 10^{-1}$છે.

    [ $\mathrm{AB}_2$ નું મોલર દળ $=200 \mathrm{~g} \mathrm{~mol}{ }^{-1}$, પાણીનું ઉત્કલનબિંદુ $=100^{\circ} \mathrm{C}, \mathrm{K}_{\mathrm{b}}$ (પાણીનો મોલલ ઉત્કલનબિંદુ ઉન્નયન અચળાંક $\left.=0.52 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}\right)$ ]

    View Solution
  • 8
    જલીય દ્રાવણના તાપમાનમાં વધારો થવાનું કારણ શું બનશે?
    View Solution
  • 9
    $2.5 \times 10^{-3} kg$ દ્રાવ્યને (solute) $75 \times 10^{-3} kg$ પાણીમાં ઓગાળીને કરીને બનાવેલું એક દ્રાવણ $373.535\, K$ ઉકળે છે. તો દ્રાવ્યનો મોલર દળ...........$g\, mol ^{-1}$ થશે. [નજીકના પૂર્ણાંક] (આપેલું છે $:\,K _{ b }\left( H _{2} O \right)=0.52\, K\, kg\, mol { }^{-1}$ અને પાણીનું ઉત્કલન બિંદુ = $373.15 \,K$ )
    View Solution
  • 10
    $10\,^oC$ તાપમાને યુરિયાના દ્રાવણનું અભિસરણ દબાણ $500\, mm\, of\, Hg$ છે. તાપમાન $25\,^oC$ સુધી વધારીને જ્યા સુધી દ્રાવણનુ અભિસરણ દબાણ $131.6\, mm\, of\, Hg$ થાય ત્યા સુધી દ્રાવણને મંદ કરવામાં આવે છે. તો દ્રાવણને કેટલા ............ ગણુ મંદ કરવામાં આવ્યું હશે ?
    View Solution