જલીય દ્રાવણના તાપમાનમાં વધારો થવાનું કારણ શું બનશે?
  • A
    મોલાલીટીમાં ઘટાડો
  • B
    મોલારીટીમાં ઘટાડો
  • C
    મોલ અંશમાં ઘટાડો
  • D$\%$ $w/w$માં ઘટાડો
IIT 1993, Easy
Download our app for free and get startedPlay store
b
(b)An increases in temperature increase the volume of the solution and thus decreases its molarity.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $0.15\, g$ દ્રાવ્યને $15\, g$ દ્રાવકમાં દ્રાવ્ય કરવામાં આવ્યો છે. શુદ્ધ દ્રાવકના ઉત્કલનબિંદુ કરતા દ્રાવણ $0.215\, K$ જેટલા ઊંચા તાપમાને ઉત્કલન પામે તો દ્રાવ્યનું આણ્વિય દળ શુ થશે ? $(K_b = 2.15\,K\, m^{-1})$
    View Solution
  • 2
    $1$ વાતા. દબાણે નીચેના પૈકી કોનું ઠારબિંદુ સૌથી વધુ હશે ?
    View Solution
  • 3
    પાણીમાં $2\,g$ નું $NaOH$ ને દ્રાવ્ય કરીને $ 100\,cm^3$ દ્રાવણ બનાવવામાં આવે છે તો આ દ્રાવ્યની નોર્માલીટી કેટલી થાય?
    View Solution
  • 4
    વિધાન $1 $ : ખેલકૂદના મેદાનમાં રમતવીરોને પડવા-વાગવાથી ઉદભવેલા ઘાની સારવારમાં વપરાતા ઠંડા પાણીમાં ઓગાળતાં તેનું તાપમાન ઘટે છે. વિધાન $2$ : દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરતાં તેનું ઠારબિંદુ ઘટે છે.
    View Solution
  • 5
    ઠારબિંદુ અવનયન માપન પદ્ધતિથી નક્કી કરેલુ બેન્ઝોઇક એસિડનું બેન્ઝિનમાંના દ્રાવણનુ ઠારબિંદુ ....... સાથે સંકળાયેલ છે.
    View Solution
  • 6
    નીચેના વિધાનો માટે $ T(True)$  કે $F(False)$  સંકેત વાપરીને યોગ્ય વિકલ્પ પસંદ કરો : $(1) $ બાષ્પદબાણનો ઘટાડો દ્રાવ્યના મોલ - અંશ જેટલો હોય છે.  $(2) $ બાષ્પદબાણનો સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના જથ્થાના સમ- પ્રમાણમાં હોય છે. $ (3) $ બાષ્પદબાણનો સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના મોલ - અંશ બરાબર હોય છે. $(4) $ દ્રાવણનું બાષ્પદબાણ દ્રાવકનાં મોલ - અંશ બરાબર હોય છે.
    View Solution
  • 7
    $51.2 $ ગ્રામ બેન્ઝિનમાં  $1.00 $ ગ્રામ વિદ્યુત અવિભાજ્ય (અણુભાર $ 250$  ગ્રામ મોલ$^{-1}$) દ્રાવ્ય કરવામાં આવે છે. જો બેન્ઝિનનો ઠારણબિંદુ અવમંદન અચળાંક $ 5.12\,K $ કિગ્રા મોલ$^{-1}$ હોય તો બેન્ઝિનનું ઠારણબિંદુ ...... $K$ ઘટે છે.
    View Solution
  • 8
    $1.80 \,g$ દ્રાવ્ય $A$ને $62.5\,cm^3$ ઈથેનોલમાં આગાળવામાં આવે છે અને આ દ્રાવણનું ઠારણ બિંદુ $155.1 \,K$ માલુમ પડ્યું. તો દ્રાવ્ય $A$નું મોલર દળ $....\,g mol ^{-1}$માં શોધો.

    (આપેલઃ ઈથેનોલનું ઠારણ બિંદુ $156.0\, K$, ઈથેનોલની ધનતા $0.80\, g\, cm ^{-3}$, ઈથેનોલનો ઠારબિંદુ અવનયન અચળાંક $2.00\, K\, kg \,mol ^{-1}$ )

    View Solution
  • 9
    એસિટોનનું ઇથેનોલમાં દ્રાવણ ......
    View Solution
  • 10
    કોને અદ્ય પારગમ્ય પડદામાંથી પસાર કરી શકાય છે?
    View Solution