અચળ દબાણે $3$ મોલ આદર્શ વાયુનું તાપમાન $30^{\circ} C$ થી $35^{\circ} C$ સુધી વધારવા માટે $105$ કેલરી ઉષ્માની જરૂર પડે છે તો અચળ કદે વાયુનું તાપમાન $\left(60^{\circ} C\right.$ થી $\left.65^{\circ} C \right)$ ની અવધિમાં વધારવા માટે કેલરીમાં ........ $cal$ ઉષ્માના જથ્થાની જરૂર પડે ? $\left(\gamma=\frac{C_p}{C_v}=1.4\right)$
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    અચળ તાપમાને પરમાણુઓ વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે તો દબાણ .......થશે.
    View Solution
  • 2
    અચળ દબાણ અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માઓ અનુક્રમે $c_p$ અને $c_v$ છે.એવું જોવામાં આવ્યું કે હાઇડ્રોજન વાયુ માટે $c_P- c_V= a$ , નાઇટ્રોજન વાયુ માટે $c_P-c_V=b$  $a$ અને $b$ વચ્ચેનો સંબંઘ છે:
    View Solution
  • 3
    સમક્ષિતિજ દિશામાં નિયમિત ગતિ કરતા બંધ પાત્રમાં આદર્શવાયુ ભરવામાં આવ્યો છે. ગુરત્વાકર્ષણને અવગણતાં તેની અંદરનું દબાણ કેટલું થશે.
    View Solution
  • 4
    એક આદર્શ વાયુ $3\times10^6\, Pa$ દબાણે $2\, m^3$ કદ રોકે છે તો આ વાયુની ઊર્જા કેટલી હશે?
    View Solution
  • 5
    આગોંન વાયુને ઉષ્મા આપતાં તેનું રૂપાંતર રેખીય અને ચાકગતિ ઊર્જામાં કેટલું થાય?
    View Solution
  • 6
    સરેરાશ મુકતપથ બમણો થવાથી દબાણ કેટલુ થાય?
    View Solution
  • 7
    બલૂનમાં $22^°C$ તાપમાને અને $200\, kPa$ દબાણે વાયુ ભરેલ છે.હવે $42^°C$ તાપમાન કરતાં બલૂનનું કદ $2\%$ વધે છે.તો નવું દબાણ ....... $kPa$ થાય.
    View Solution
  • 8
    એક પાત્રને બે ચેમ્બરમાં વિભાજીત કરવામાં આવે છે જ્યાં પ્રથમ ચેમ્બરનું કદ $4.5$ લીટર અને બીજા ચેમ્બરનું કદ $5.5$ લીટર છે. પ્રથમ ચેમ્બર $2.0\, atm$ દબાણે $3.0$ મોલ વાયુ ધરાવે છે તેમજ $3.0\, atm$ દબાણે બીજે ચેમ્બર $4.0$ મોલ વાયું ધરાવે છે. જ્યારે બે ચેમ્બર વચ્ચે થી વિભાજન (પાર્ટીશન) ને દૂર કરવામાં આવે ત્યારે મિશ્રણ સંતુલન પ્રાપ્ત કરે છે. આ મિશ્રણમાં ઉદભવતા દબાણનું મૂલ્ય $x \times 10^{-1} \,atm$ છે. 1 નું મૂલ્ય ........ છે.
    View Solution
  • 9
    $10$ વાતાવરણના દબાણે અને $57^{\circ} C$ તાપમાને $28$ ગ્રામ નાઈટ્રોજન વાયુ એક પાત્રમાં ભરવામાં આવ્યો છે. છીદ્રમાંથી અનુસ્રાવ થતાં $N _2$ નું દબાણ $5$ વાતાવરણ અને તાપમાન $27^{\circ} C$ થઈ જાય તો .............. $g$ $N _2$ વાયુ બહાર નીકળી ગયો હશે.
    View Solution
  • 10
    વાયુનાં ગતિવાદ મુજબ, વાયુ દબાણ લગાડે છે કારણ કે તેના અણુઓ :
    View Solution