એક પાત્રને બે ચેમ્બરમાં વિભાજીત કરવામાં આવે છે જ્યાં પ્રથમ ચેમ્બરનું કદ $4.5$ લીટર અને બીજા ચેમ્બરનું કદ $5.5$ લીટર છે. પ્રથમ ચેમ્બર $2.0\, atm$ દબાણે $3.0$ મોલ વાયુ ધરાવે છે તેમજ $3.0\, atm$ દબાણે બીજે ચેમ્બર $4.0$ મોલ વાયું ધરાવે છે. જ્યારે બે ચેમ્બર વચ્ચે થી વિભાજન (પાર્ટીશન) ને દૂર કરવામાં આવે ત્યારે મિશ્રણ સંતુલન પ્રાપ્ત કરે છે. આ મિશ્રણમાં ઉદભવતા દબાણનું મૂલ્ય $x \times 10^{-1} \,atm$ છે. 1 નું મૂલ્ય ........ છે.
JEE MAIN 2021, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક દ્રી-પરમાણ્વિક વાયુ ($r=1.4$) સમદાબી પ્રસરણ બાદ $100 \mathrm{~J}$ કાર્ય કરે છે. વાયુને આપવામાં આવેલી ઉષમા . . . . . . છે.
    View Solution
  • 2
    વાયુનું કદ બમણું અને તાપમાન અડધું કરતાં નવું દબાણ કેટલા ગણું થાય?
    View Solution
  • 3
    એક પરમાણ્વિક $(M)$, દ્વિ પરમાણ્વિક $(D)$ અને બહુ પરમાણ્વિક $(P)$ વાયુઓની સમદાબી પ્રક્રિયા માટે આપેલી ઉષ્મા$(Q)$ અને તાપમાનના થતાં ફેરફાર$\left( {\Delta T} \right)$ વચ્ચેનો ગ્રાફ આપેલ છે.શરૂઆતમાં બધા જ વાયુ સમાન છે જો કંપનગતિ માટે મુક્તતાના અંશોને અવગણવામાં આવે તો $a, b$ અને $c$ ગ્રાફની રેખા કોને અનુરૂપ હશે?
    View Solution
  • 4
    $27°C$ અને $13.8 Pa$ એ $1m^3$ કદના સિલિન્ડરમાં ઓક્સિજન પરમાણુની સંખ્યા શું કેટલી છે? (બોલ્ટઝમેન અચળાંક $k = 1.38 \times 10^{-23} JK^{-1}$)
    View Solution
  • 5
    $100\, K$ તાપમાને અને $ 0.1$ વાતાવરણ દબાણે હિલીયમ વાયુનું કદ $10\, lit$ છે,જો દબાણ અને કદ બમણું કરવામાં આવે,તો નવું તાપમાન કેટલું ...... $K$ થાય?
    View Solution
  • 6
    દ્વિપરમાણ્વિક વાયુને અચળ કદે $Q$ જેટલી ઉષ્મા આપતા તેનાં તાપમાનમાં $\Delta T$ જેટલો વધારો થાય છે. તો અચળ દબાણે કેટલી ઉષ્મા આપવાથી તાપમાનમા તેટલો જ વધારો થાય?
    View Solution
  • 7
    બલૂનમાં $27^°C$ તાપમાને અને $1$ વાતાવરણ દબાણે હિલીયમ વાયુ $ 500\,{m^3} $ ભરેલ છે,જો $-3^°C$ તાપમાન અને $0.5$ વાતાવરણ દબાણ કરતાં નવું કદ ....... $m^3$ થાય?
    View Solution
  • 8
    તળાવમાં $h$ ઊંડાઇ પરથી ${V_0}$ કદનો પરપોટો મુકત કરવામાં આવે છે.વાતાવરણનું દબાણ $ P$ છે,તાપમાન અચળ ધારતાં પરપોટો સપાટી પર આવે ત્યારે નવું કદ ( પાણીની ઘનતા છે.)
    View Solution
  • 9
    $1\, kg$ દ્વિ-પરમાણુક વાયુ $8 \times 10^4 N/m^{2}$ ના દબાણે છે. વાયુની ઘનતા $4 kg/m^3$ છે. વાયુની ઉષ્મીય ગતિ સાથે સંકળાયેલ ઊર્જા કેટલી હશે ?
    View Solution
  • 10
    અચળ તાપમાને આપેલા દળના વાયુનું દબાણ ...... $(\%)$ ટકા વધારતાં તેનું કદ $10\%$ ઘટે છે?
    View Solution