અચળ કદ માટે એક પરમાણ્વીય વાયુનો ઉષ્મા નિયતાંકનો આલેખ કયો છે?
Easy
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક બંધ પાત્રમાં નાઈટ્રોજન વાયુ ભરવામાં આવ્યો છે. જો કોઈપણ પ્રકારની ઊર્જાના વ્યય વગર $\alpha$ ભાગનો વાયુ (મોલમા) અલગ પડે, તો તાપમાનમાં કેટલો આંશિક ફેરફાર થશે?
જો એક મોલ એક પરમાણ્વિક વાયુ $\left[ {\gamma \,\, = \,\,\frac{5}{3}} \right]$ ને એક મોલ દ્વિ પરમાણ્વિક વાયુ $\left[ {\gamma \,\, = \,\,\,\frac{7}{5}} \right]$ સાથે મિશ્ર કરવામાં આવે તો મિશ્રણની $\gamma$ ..........?
જ્યારે અણુ વધારાની કંપની સ્થિતિ ધરાવતું હોય ત્યારે ઉર્જાના સમવિભાજનના નિયમ અનુસાર અચળ કદ દ્વિ-પરમાણ્વિક વાયુની મોલર વિશિષ્ટ ઉષ્માનું મૂલ્ય $............$ છે.
$125\; ml$ વાયુ $A$ નું દબાણ $0.60$ વાતાવરણ અને $150\; ml$ વાયુ નું દબાણ $0.80$ વાતાવરણ છે તેને સમાન તાપમાને $1$ લિટર કદના પાત્રમાં ભરેલો છે. સમાન તાપમાને મિશ્રણનું કુલ દબાણ (વાતાવરણમાં) શું થશે?