અચળ તાપમાન પર એેક વાયુ ફેરફારમાંથી પસાર થાય છે. નીચેનામાંથી કઈ રાશિ સ્થિર (નિશ્ચિત) જળવાઈ રહે છે ?
  • A
    દબાણ
  • B
    એન્ટ્રોપી
  • C
    તંત્ર સાથે ઉષ્માનો વિનિમય
  • D
    ઉપરના બધામાં ફેરફાર થઈ શકે
Easy
Download our app for free and get startedPlay store
d
(d)

When temperature change \(=0\) then,

\(P_1 V_1=P_2 V_2=\) constant

Rest may change.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ખોટું વિધાન કયું છે?
    View Solution
  • 2
    સમોષ્મી પ્રક્રિયાથી કદ ત્રણ ગણુ થાય છે , તો કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા કેટલી હશે?. $\gamma  =1.5$
    View Solution
  • 3
    બે વાયુના સમોષ્મી પ્રક્રિયાના ગ્રાફ આપેલા છે.તો ગ્રાફ $1$ અને $2$ કયાં વાયુના હશે.
    View Solution
  • 4
    પાણીના ઉત્કલનબિંદુ અને ઠારણબિંદુ વચ્યે કાર્યરત એન્જિનની

    $1$. કાર્યક્ષમતા $27 \%$ થતી વધારે હોય.

    $2$. કાર્યક્ષમતા આ જ બે તાપમાનો વચ્ચે કાર્યરત કાર્નોટ એન્જિની કાર્યક્ષમતા કરતા ઓછી હોય.

    $3$. કાર્યક્ષમતા $27 \%$ જેટલી હોય.

    $4$. કાર્યક્ષમતા $27 \%$ કરતા ઓછી હોય.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 5
    કાર્નોટ ચક્ર $P-V$ આલેખમાં દોરેલ છે. ક્યો ભાગ સમતાપી પ્રસરણ રજૂ કરે છે ?
    View Solution
  • 6
    એક કાર્નોટ એન્જિનના કાર્યકારી પદાર્થ તરીકે દ્વિપરમાણ્વિક આદર્શ વાયુનો ઉપયોગ કરવામાં આવે છે. જો સમોષ્મી વિસ્તરણ દરમિયાન વાયુનું કદ $V$ થી વધીને $32 V$ થાય તો કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા કેટલી થાય?
    View Solution
  • 7
    કાર્નોટ એન્જિન $300K$ અને $600K$ વચ્ચે કાર્ય કરે છે.તે ચક્ર દીઠ $800J$ કાર્ય આપે છે.તો તેને ચક્રદીઠ અપાતી ઉષ્મા $=$ ....... $J/cycle$
    View Solution
  • 8
    દ્વિ પરમાણ્વિક વાયુને અચળ દબાણે વિસ્તરણ કરવા $10\, J$ કાર્ય કરવું પડે, તો આ પ્રક્રિયામાં વાયુ દ્વારા  ..... $J$ ઉષ્માનું શોષણ થયું હશે.
    View Solution
  • 9
    આદર્શ વાયુ માટે આપેલ તાપમાન $T$ માટે $\gamma  = \frac{{{C_p}}}{{{C_v}}} = 1.5$ છે.જો વાયુને પોતાના કદથી ચોથા ભાગના કદમાં સ્મોષ્મિ રીતે સંકોચવામાં આવે તો અંતિમ તાપમાન ...... $T$ થાય.
    View Solution
  • 10
    એક મોલ દ્વિ પરમાણ્વિક આદર્શ વાયુ $A$ થી $B $ પર આકૃતિમાં બતાવ્યા મુજબ $AB $ માર્ગે જાય છે. આ ગતિમાં વાયુની આંતરિક ઊર્જાનો ફેરફાર ...............$kJ$ હશે.
    View Solution