$AgCl$ ની દ્રાવ્યતા $1.43 \times 10^{-3}$ ગ્રામ/લીટર અને જ્યારેે $AgCl$ નો અણુભાર $143$ હોય તો દ્રાવ્યતા ગુણાકાર ($K_{sp}$) = …..
Medium
Download our app for free and get startedPlay store
c
$(AgCl) = 1.43 \times 10^{-3}\, gm / litre$

$ = \frac{{1.43 \times {{10}^{ - 3}}}}{{M.W.}}\,mole/litre = \frac{{143 \times {{10}^{ - 3}}}}{{143 \times 100}}\,mole/litre$

$ = {10^{ - 5}}\,mole/litre\,\,\,\,\,\,Ksp = {s^2} = {10^{ - 5}} \times {10^{ - 5}} = {10^{ - 10}}\,mole/litre$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જલીય દ્રાવણ કે જેમાં કયું ઓકસાઈડ ફિનોલ્ફથેલીન સાથે ગુલાબી રંગ આપતું નથી ?
    View Solution
  • 2
    $M(OH)_4$ અણુ સૂત્રનાં ધાતુ હાઇડ્રોકસાઇડ $50\%$ આયોનિત થાય છે, તો તેનું $0.0025\,M$ દ્રાવણ ....... $pH $ ધરાવશે.
    View Solution
  • 3
    $25$ સે. એ $ 100$ મિલી પાણીમાં $ 4$ ગ્રામ $NaOH $ દ્રાવ્ય કરતાં દ્રાવણમાં $H^{+}$ આયનોની સાંદ્રતા શું હશે ?
    View Solution
  • 4
     નીચેનામાંથી કયા કિસ્સામાં, $pH$ $7$ કરતા વધારે છે?
    View Solution
  • 5
    એમોનિયમ આયન......
    View Solution
  • 6
    $5\,g$ એસિટિક એસિડ અને $7.5\,g$ સોડિયમ એસિટેટને મિશ્ર કરી દ્રાવણનું કદ $500\, mL$ કરતા દ્રાવણની $pH$ શુ થશે?  $(K_a = 1.75 \times 10^{-5},pK_a =4.76)$
    View Solution
  • 7
    થોડા પ્રમાણમાં એસિડ કે બેઇઝ ઉમેરવાથી રૂધિરની $pH$ બદલાતી નથી કારણ કે રૂધિર ......
    View Solution
  • 8
    ફિનોલ્ફથેલીન.......
    View Solution
  • 9
    $0.05 \,M $ એમોનિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણને $ 0.001 \,M$ એમોનિયમ ક્લોરાઇડના દ્રાવણમાં દ્રાવ્ય કરવામાં આવે તો આ દ્રાવણની $OH^-$ આયન સાંદ્રતા કેટલી થશે ? $K_b$($NH_4OH$) = $1.8 \times10^{-5}$
    View Solution
  • 10
    નીચેના વિધાન અને કારણ માટે સાચો વિકલ્પ જણાવો.

    વિધાન : તાપમાન વધતા પાણીની $pH$ વધે છે.

    કારણ : પાણીનુ $H^+$ અને $OH^-$ માં વિયોજન ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે.

    View Solution