એસિડ $HQ$ ના $0.1$ મોલર દ્રાવણની $pH$ = $3$ છે. તો આ એસિડ માટે આયનીકરણ અચળાંક $K_a$ નું મૂલ્ય ......
AIEEE 2012, Medium
Download our app for free and get startedPlay store
c
$H^{+}=C \alpha ; \alpha=\frac{\left[H^{+}\right]}{C}$

or $\quad \alpha=\frac{10^{-3}}{0.1}=10^{-2}$

$K a=C \alpha^{2}=0.1 \times 10^{-2} \times 10^{-2}$

$=10^{-5}$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સંયોજનનો આયનીકરણ અંશ એ.... પર આધારીત છે.
    View Solution
  • 2
    નિર્બળ ઇલેક્ટ્રોલાઇટમાં વિયોજન અંશ ક્યારે વધે છે?
    View Solution
  • 3
    જો $0.1 \,M \,CH_3COONa$ નું એક ટકા જલવિભાજન થાય તો $ K_h$ ક્ષાર, એસિડનો $K_a$ , $CH_3COOH$ ની સાંદ્રતાના મુલ્ય અનુક્રમે ….. બને છે.
    View Solution
  • 4
    $Cr(OH)_3$ માટે $K_{sp} = 1.6 \times 10^{-30}$ છે. પાણીમાં આ સંયોજનની મોલર દ્રાવ્યતા = .......?
    View Solution
  • 5
    $25\,^oC$ તાપમાને $PbI_2$ ની દ્રાવ્યતા  $0.7\, g\, L^{-1}$ છે,તો આ તાપમાને $PbI_2$ નો દ્રાવ્યતા ગુણાકાર જણાવો. ($PbI_2$ નું મોલર દળ $461.2\, g\, mol^{-1}$)
    View Solution
  • 6
    નીચેના એસિડમાંથી કયો સૌથી ઓછી $ pK_a$ મૂલ્ય ધરાવે છે ?
    View Solution
  • 7
    જો $298\, K$, પાણીમાં $PbCl_2$ ની મહત્તમ સાંદ્રતા $0.01\, M$ હોય તો $0.1\, M\, NaCl$ માં મહત્તમ સાંદ્રતા = ?
    View Solution
  • 8
    નીચેના વિધાનો અને કારણો ધ્યાન માં લો કયો વિકલ્પ સાચો છે 

    વિધાન $(A)$ $:$ જ્યારે $Cu$ $(II)$ અને સલ્ફાઇડ આયનો ભળી જાય છે તેઓ ઘન આપવા માટે ખૂબ જ ઝડપથી મળીને પ્રક્રિયા આપે છે.

    કારણ  $(R)$ $:$ $Cu ^{2+}( aq )+ S ^{2-}( aq ) \rightleftharpoons \operatorname{CuS}( s )$  નો સંતુલન અચળાંક ઊંચો છે કારણકે દ્રાવ્યતા નીપજ નીચી છે 

    View Solution
  • 9
    $HCl$નાં ${10^{ - 8}}$ મોલર જલીય દ્રાવણની $pH$ શું છે?
    View Solution
  • 10
    નીચેના સંતુલન વિશે કયું વિધાન સાચું છે
    View Solution