શુધ્ધ પાણીને પાત્રમાં લઇ તેને વાતાવરણના $CO_2$ સાથે રાખતા શોષાય છે. તો તેની $PH$....... થશે.
  • A$7$ કરતાં વધુ
  • B$7$ કરતા ઓછી
  • C$7$
  • D
    પાણીના આયોનિક ગુણાકાર પર આધાર રાખે છે.
Easy
Download our app for free and get startedPlay store
b
\(CO_2\) એસિડિક ઓક્સાઇડ હોવાથી પાણી એસિડિક બનશે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $pH\, 5.74$ બફર દ્રાવણ તૈયાર કરવા માટે એસિટિક એસિડમાં સોડિયમ એસિટેટ ઉમેરવામાં આવે છે. જો બફરમાં એસિટિક એસિડની સાંદ્રતા $1.0$ $M$ છે, તો બફરમાં સોડિયમ એસિટેટની સાંદ્રતા ......... $M$ છે.

    [આપેલ છે : $pKa$ (એસિટિક ઍસિડ) $=4.74$ ]

    View Solution
  • 2
    $NH_3$ નો સંયુગ્મી એસિડ લખો.
    View Solution
  • 3
    નીચેનામાંથી કયુ એક પાણીમાં જલવિભાજન કરતું નથી ?
    View Solution
  • 4
    $0.004\,M$ $Ca$$SO_4$ અને $ 0.002 \,H_2SO_4$ ના સમાન કદને મિશ્ર કરવાથી બનતા દ્રાવણનો $K_{sp}$ શોધો.
    View Solution
  • 5
    $50\,^oC$ તાપમાને શુદ્ધ પાણીની $p^H =$ ........... થશે. ( $50\,^oC$ તાપમાને $pK_w =13.26$ )
    View Solution
  • 6
    નીચેના પૈકી ક્યાં દ્રાવકમાં $AgBr$ ની દ્રાવ્યતા સૌથી વધુ હશે ?
    View Solution
  • 7
    $pH = 3.3$ દ્રાવણમાં ($OH^-$) સાંદ્રતા શોધો ?
    View Solution
  • 8
    $10^{-3}\, M \,HCN$ દ્રાવણ માટે એ $10\%$ તો દ્રાવણની $K_a$ અને $pH$ શોધો.
    View Solution
  • 9
    નિર્બળ એસિડમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા વિયોજન અચળાંક ${K_a}$ અને સાંદ્રતા $c$ લગભગ ..... સમાન છે
    View Solution
  • 10
    જ્યારે $0.1\, M$ એસિટિક એસિડ$(p{K_a} = 5.0)$ના $ 10 \,ml $નું  $0.1\,M $ એમોનિયા દ્રાવણ$(p{K_b} = 5.0)$ના $10 \,ml$ નું કદમાપક પૃથક્કરણ કરવામાં આવે છે,તો ....સમકક્ષ બિંદુ  $pH$ પર થાય છે.
    View Solution