$K_{sp}$ એ $AgCl = 1.2\times 10^{-10} \,K_{sp}$ એ $AgI = 1.7 \times 10^{-16}$
$K_{sp}$ એ $AgSCN = 7.1 \times 10^{-7} \,K_{sp}$ એ $AgBr = 3.5 \times 10^{-13}$
(a) $0.1\, M\, H_2SO_4$ ના $400\, mL$ અને $0.1\, M\, NaOH$ ના $400\, mL$ ધરાવતા મિશ્રણની $pH$ આશરે $1.3$ હશે.
(b) પાણીનો આયનીય ગુણાકાર તાપમાન આધારિત છે.
(c) $K_a = 10^{-5}$ ધરાવતા મોનોબેઝિક એસિડનો $pH = 5$ છે આ એસિડનો વિયોજન અંશ $50\%$ છે.
(d) સમાન આયન અસરને લ-શટેલિયરનો સિદ્ધાંત લાગુપડતો નથી.
સાચા વિધાનો જણાવો.
વિધાન : તાપમાન વધતા પાણીની $pH$ વધે છે.
કારણ : પાણીનુ $H^+$ અને $OH^-$ માં વિયોજન ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે.