નીચેના વિધાન અને કારણ માટે સાચો વિકલ્પ જણાવો.

વિધાન : તાપમાન વધતા પાણીની $pH$ વધે છે.

કારણ : પાણીનુ $H^+$ અને $OH^-$ માં વિયોજન ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે.

  • A
    વિધાન અને કારણ બને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી
  • B
    વિધાન અને કારણ બને ખોટા છે
  • C
    વિધાન સાચુ નથી પરંતુ કારણ સાચુ છે
  • D
    વિધાન અને કારણે બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી છે
JEE MAIN 2020, Diffcult
Download our app for free and get startedPlay store
b
\(\mathrm{H}_{2} \mathrm{O}(\ell) \rightleftharpoons \mathrm{H}_{(\mathrm{aq})}^{+}+\mathrm{OH}_{(\mathrm{aq})}^{-}\)

For ionization of \(\mathrm{H}_{2} \mathrm{O}: \Delta \mathrm{H}>\mathrm{O}\) \(\Rightarrow\) Endothermic

On temperature increase reaction shifts forward

\(\Rightarrow\) both \(\left[\mathrm{H}^{+}\right]\) and \(\left[\mathrm{OH}^{-}\right]\) increase

\(\Rightarrow \mathrm{pH} \;and\; \mathrm{pOH}\) decreases.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $298\, K$ તાપમાને $10^{-8}\, M\,HCl$ જલીય દ્રાવણમાં હાઈડ્રોજન આયનની સાંદ્રતા .....

    $(K_w = 10^{-14})$

    View Solution
  • 2
    $298\, K$ એ દ્રાવણની $pOH\, 13$ જેટલી ધરાવે છે. દ્રાવણ = ......
    View Solution
  • 3
    ઓસ્વાલ્ડનો દ્રાવ્યતાનો નિયમ પ્રબળ વિદ્યુત દ્રાવણને લાગુ પાડી શકાતો નથી, કારણ કે
    View Solution
  • 4
    $HCl \,1 $ લીટર જલીય દ્રાવણ $ pH = 1$ માંથી $pH = 2 $ જલીય દ્રાવણ બનાવવા માટે કેટલા.....$L$ લીટર પાણી ઉમેરવામાં આવે છે ?
    View Solution
  • 5
    જ્યારે $NaCl$ ના સંતૃપ્ત દ્રાવણમાં $HCl$ ઉમેરવામાં આવે ત્યારે શુદ્ધ $NaCl$ નુ અવક્ષેપન થાય છે, કારણ કે ....
    View Solution
  • 6
    એક દ્રાવણની $pH=4$ છે , દ્રાવણના હાઈડ્રોક્સાઈડ આયનની સાંદ્રતા ..... થશે.
    View Solution
  • 7
    નીચેનામાંથી કયું વિધાન (ઓ) સાચું છે?
    View Solution
  • 8
    નીચેનામાંથી કયા અનુમાપનમાં મિથાઇલ ઓરેન્જ શ્રેષ્ઠ સૂચક તરીકે વપરાય ?
    View Solution
  • 9
    $10^{-6}\,M\,NaOH$ ના દ્રાવણને $100$ ગણુ મંદ કરવામાં આવેતો મંદ દ્રાવણની $p^H$ ............ થશે.
    View Solution
  • 10
    $25\,°C$ એ $AgCl$ ની દ્રાવ્યતા નિપજ $5 \times  10^{-13}$ છે તો તેની દ્રાવ્યતા = .......
    View Solution