નીચેના વિધાન અને કારણ માટે સાચો વિકલ્પ જણાવો.

વિધાન : તાપમાન વધતા પાણીની $pH$ વધે છે.

કારણ : પાણીનુ $H^+$ અને $OH^-$ માં વિયોજન ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે.

  • A
    વિધાન અને કારણ બને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી
  • B
    વિધાન અને કારણ બને ખોટા છે
  • C
    વિધાન સાચુ નથી પરંતુ કારણ સાચુ છે
  • D
    વિધાન અને કારણે બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી છે
JEE MAIN 2020, Diffcult
Download our app for free and get startedPlay store
b
\(\mathrm{H}_{2} \mathrm{O}(\ell) \rightleftharpoons \mathrm{H}_{(\mathrm{aq})}^{+}+\mathrm{OH}_{(\mathrm{aq})}^{-}\)

For ionization of \(\mathrm{H}_{2} \mathrm{O}: \Delta \mathrm{H}>\mathrm{O}\) \(\Rightarrow\) Endothermic

On temperature increase reaction shifts forward

\(\Rightarrow\) both \(\left[\mathrm{H}^{+}\right]\) and \(\left[\mathrm{OH}^{-}\right]\) increase

\(\Rightarrow \mathrm{pH} \;and\; \mathrm{pOH}\) decreases.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $330\,K$ તાપમાને $K_w$, $10^{-13.6}$ હોય, તો $330\,K$ તાપમાને $10^{-4}\, M\,OH^-$ ના દ્રાવણની $pH$ ગણો
    View Solution
  • 2
    જલવિભાજનમાં સંયોજન..... છે.
    View Solution
  • 3
    હેન્ડેેરસોન સમીકરણ $pH - pK_a= 5$ જે એસિડીક બફર માટે યોગ્ય છે. જ્યારે....
    View Solution
  • 4
    નિર્બળ એસિડ $(HA)$ માં સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ઉમેરતા $pH\, = 6$ ધરાવતું બફર મળે છે. જો $HA$ નો આયનીકરણ અચળાંક $10^{-5}$ હોય તો બફર દ્રાવણમાં ક્ષાર અને એસિડની સાંદ્રતાનો ગુણોત્તર જણાવો.
    View Solution
  • 5
    સોડિયમ સાઈનાઈડનું દ્વાવણ ...... છે.
    View Solution
  • 6
    નીચેનામાંથી શેમાં $AgCl$ ની દ્રાવ્યતા વધુ મળે છે ?
    View Solution
  • 7
    $298 \;\mathrm{K} $ તાપમાને $\mathrm{BaSO}_{4}$ ની પાણીમાં દ્રાવ્યતા છે,

    $2.42 \times 10^{3}\; \mathrm{gL}^{-1}$ છે. તો તેના દ્રાવ્યતા ગુણકાર $\left(\mathrm{K}_{\mathrm{sp}}\right)$ મૂલ્ય શું હશે ?

    ($\mathrm{BaSO}_{4}$ નું મોલર દળ $ =233\; \mathrm{g} \;\mathrm{mol}^{-1}$ આપેલ છે) 

    View Solution
  • 8
    $5$ લીટર પાણીમાં $1.825$ ગ્રામ $HCl$ દ્રાવ્ય કરવામાં આવે છે. $H^+$ અને $OH^-$ ની સાંદ્રતા કેટલી થાય ?
    View Solution
  • 9
    $0.01\,M$ એમોનિયમ સાયનાઇડ દ્રાવણની $pH \,7.02$ છે. જો $5$ લીટર પાણી. આ દ્રાવણમાં ઉમેરવામાં આવે તો $pH$ = ....... થશે.
    View Solution
  • 10
    જો કેલ્શિયમ ફ્લોરાઈડનો દ્રાવ્યતા ગુણાકાર $3.2\times 10^{-11}$ હોય, તો તેની દ્રાવ્યતા .......... થશે.
    View Solution