અર્ધપારગમ્ય પડદા સાથેના કેખ્સ્યુલ માં રાખેલા $0.2 \mathrm{M}$ ગ્લુકોઝ ના દ્રાવણ વડે એક કૃત્રિમ કોષ તૈયાર કરવામાં આવ્યો. જ્યારે આ કૃત્રિમ કોષને $300 \mathrm{~K}$ પર $0.05 \mathrm{M} \mathrm{NaCl}$ ના દ્રાવણમાં મૂકવામાં આવે છે. ત્યારે અભિસરણ (પરાસરણ) દબાણ ઉત્તપન થાય છે.. ........ $\times 10^{-1}$ bar છે. (નજીકનો પૂર્ણાક )

[ આપેલ : $\mathrm{R}=0.083 \mathrm{~L} \mathrm{bar} \mathrm{mol}^{-1} \mathrm{~K}^{-1}$ ]

$\mathrm{NaCl}$ નું સંપૂર્ણ વિયોજન થાય છે તે ધારી લો.

JEE MAIN 2024, Medium
Download our app for free and get startedPlay store
c
$\mathrm{NaCl} \longrightarrow \mathrm{Na}^{+}+\mathrm{Cl}^{-}$

$0.05 \mathrm{M} \quad 0.05 \mathrm{M} \quad 0.05 \mathrm{M}$

$\text { Total } \mathrm{C}_1=0.05+0.05=0.1 \mathrm{M}(\mathrm{NaCl})$

$\mathrm{C}_2=0.2 \mathrm{M}(\text { glucose })$

$\pi=\left(\mathrm{C}_2-\mathrm{C}_1\right) \mathrm{RT}$

$=(0.2-0.1) \times 0.083 \times 300$

$=2.49 \text { bar }$

$=24.9 \times 10^{-1} \text { bar }$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે પૈકી ક્યું મિશ્રણ રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવે છે.
    View Solution
  • 2
    નીચેનામાંથી કઇ પ્રવાહી જોડી રાઉલ્ટના નિયમથી ધના વિચલન દર્શાવે છે?
    View Solution
  • 3
    પોલીમરના અણુભારના માપન માટે કયો સૌથી સારી અણુ સંખ્યક ગુણધર્મ કઈ છે?
    View Solution
  • 4
    $KCl$ ના દ્રાવણથી સુગરના દ્રાવણ માટે કોઇ અણુ સંખ્યક ગુણધર્મનું મૂલ્યનો ગુણોત્તર ....... ગણો થાય.
    View Solution
  • 5
    એક લીટર ઈથેનોલમાં $ 5 $ ગ્રામ એસિટીક એસિડ દ્રાવ્ય કરતાં તેમની વચ્ચે કોઈ પ્રક્રિયા થતી નથી. એમ ધારતા જો ઈથેનોલની ઘનતા $0.789 $ ગ્રામ/મિલી હોય તો પરિણામી દ્રાવણની મોલાલીટીની ગણતરી કરો.
    View Solution
  • 6
    $0.01\,m\,\,NaCl$  ના જલીય દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો $0.37^o$ સે છે, તો $0.02 $ મોલલ યુરિયાના જલીય દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો .....  $^o$ સે થાય.
    View Solution
  • 7
    કેન સુગરનું $5\% w/v$  દ્રાવણ (અ.ભાર. $342$) એ અજ્ઞાત દ્રાવ્યના $ 1\% w/v $  દ્રાવણ સાથે આઇસોટોનીક થાય છે. અજ્ઞાત દ્રાવ્યનો અણુભાર ગ્રામ/મોલ માં કેટલું થાય ?
    View Solution
  • 8
    $27\,^oC$ પર $100\, mL$ પાણીમાં $0.6\, g$ યુરીયા  (મોલર દળ $= 60\, g\, mol^{-1}$) અને $1.8\, g$ ગ્લુકોઝ (મોલર દળ $= 180\, g\, mol^{-1}$) ઓગળીને એક દ્રાવણ તૈયાર કરવામાં આવ્યુ છે. દ્રાવણનુ અભિસરણ દબાણ .............. $\mathrm{atm}$ જણાવો. $(R = 0.08206\, L\, atm\, K^{-1}\, mol^{-1})$
    View Solution
  • 9
    ચોક્કસ તાપમાને બેન્ઝીનનું બાષ્પદબાણ $640\,mm$ $Hg$ છે. અબાષ્પશીલ અને વિદ્યુત અવિભાજય ઘન જેનું દળ $2.175\,g$ છે, જેને $39.08\,g$ બેન્ઝિનમાં ઉમેરવામાં આવે છે, દ્રાવણનું બાષ્પદબાણ $600\,\,mm$ $Hg$ છે,તો ઘન પદાર્થનો અણુ ભાર શું હશે?
    View Solution
  • 10
    $0.1\, M\,AgNO_3$ અને $0.2\, M\, NaCl$ ની સમાન કદને મિશ્ર કરવામાં આવે તો મિશ્રણમાં $NO_3^-$ ની સાંદ્રતા ............. $\mathrm{M}$ થશે.
    View Solution